हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
Jain Community
Jain community News
Jain Community
ગુજરાતીઓનું ગજબ ભેજું, એક સાથે 186 લક્ઝરી કારો ખરીદી 21 કરોડ બચાવ્યા
ગુજરાતી ભાઈ જે દેશમાં જાય ત્યાં ભારતનો પરચમ લહેરાવતા હોય છે. પૈસો કમાવવામાં ગુજરાતીઓ એક્સપર્ટ હોય છે. આ ઉપરાંત બચત કરવામાં પણ ગુજરાતીઓ ક્યાય પાછળ પડે તેવા નથી.
Oct 17,2025, 15:09 PM IST
Jain Samaj
કરોડપતિ પરિવારના દીકરાએ સુખ સાહ્યબી છોડી સંયમનો માર્ગે અપનાવ્યો, સુરતનો ભવ્ય દીક્ષા
Jain Samaj Diksha : સુરતમાં ટેક્સટાઇલ વેપારીનો એકનો એક પુત્રએ 19 વર્ષની ઉંમરે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. જે દીકરો સ્કૂલ બંક કરીને મિત્રો સાથે ફરતો, તે આજે માત્ર અધ્યાત્મમાં રસ્તે વળી ગયો. તમામ સુખ સાહ્યબી છોડીને ભવ્ય મહેતા દીક્ષા લેશે.
Jul 8,2025, 14:34 PM IST
Jain Samaj
સુરતના 12 વર્ષના કિશોરની દીક્ષા પર કોર્ટે આપ્યો સ્ટે, જૈન દીક્ષામાં ઐતિહાસિક નિર્ણય
Judgement On Jain Diksha : 12 વર્ષના કિશોરે દીક્ષા લેવાનું નક્કી કરતા પિતાએ કોર્ટના દરવાજા ખખડાવ્યા... કોર્ટે કિશોરની દીક્ષા પર સ્ટે મૂક્યો
May 22,2025, 16:49 PM IST
Jain Community
કરોડપતિ પરિવારની વહુ બની ગયા સાધ્વી, જીગીશા શાહ આજથી બન્યા સાધ્વી જીનદૃષ્ટિશ્રીજી
Vadodara News : બંને પુત્રો બાદ માતા સંયમના માર્ગે નીકળ્યા. વડોદરાના ઉદ્યોગપતિની દીકરીએ વૈભવી જીવનનો ત્યાગ કરી અમદાવાદમાં દીક્ષા લીધી. જીગીશા શાહ હવે સાધ્વી જીનદૃષ્ટિશ્રીજી મહારાજ બની ગયા છે. અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે દીક્ષા ગ્રહણ કરી છે.
Dec 4,2024, 14:46 PM IST
Jain Community
સુખી સંપન્ન હીરા ઉદ્યોગપતિની બંને દીકરીઓ લેશે દીક્ષા, કરોડોની સંપત્તિ ત્યજી દેશે
Jain Samaj Diksha : સુરતના હીરા ઉદ્યોગપતિ પરિવારની બે દીકરી દીક્ષા લેશે... વૈભવી જીવન અને કરોડોની સંપત્તિ ત્યજીને બંને બહેનો સંયમના માર્ગે નીકળી પડશે, 9 અને 18 વર્ષની બહેનો આધ્યાત્મિક માર્ગ પર જશે
Oct 6,2024, 9:16 AM IST
Jain Samaj
ગુજરાતના આ ગામે બનાવ્યો સૌથી વધુ જૈન દીક્ષા લેવાનો રેકોર્ડ, દરેક ઘરમાં એક દીક્ષાર્થી
Jain Samaj Diksha : વડોદરા પાસે આવેલ છાણીમાંથી અત્યાર સુધીમાં 160 લોકોએ દીક્ષા લીધી છે. એક જ પરિવારમાંથી 28 લોકોએ દીક્ષા લીધી છે. દીક્ષાર્થીઓમાં સૌથી વધુ મહિલાઓ છે
Jun 28,2024, 8:25 AM IST
Jain Community
હસતા મોઢે 35 મુમુક્ષુઓએ સાંસારિક ધર્મનો ત્યાગ કર્યો, હવે સંયમી નામથી ઓળખાશે
Jain Samaj Diksha : અમદાવાદમાં એકસાથે 35 મુમુક્ષુએ દીક્ષા લીધી, 10 મુમુક્ષુ તો 18 વર્ષની નીચેના, અમદાવાદમાં જ તમામ દીક્ષાર્થીની વડી દીક્ષા સમારોહ 9 જૂને યોજાશે
Apr 22,2024, 16:48 PM IST
Jain Community
200 કરોડની સંપત્તિ દાન કરીને ચર્ચામાં આવ્યા આ ગુજરાતી ઉદ્યોગપતિ, દેશભરમાં થયા વખાણ
Jain Samaj Diksha : હાલ દેશભરમાં ગુજરાતના ઉદ્યોગપતિએ દાન કરેલા 200 કરોડને કારણે ચર્ચામાં આવ્યા છે. 22 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાનારા જૈન સમાજના ભવ્ય દીક્ષા સમારોહમાં એકસાથે 36 લોકો દીક્ષા લેશે, જેમા સાબરકાંઠાનો કરોડપતિ ભંડારી પરિવાર પણ દીક્ષા લેશે, આ દંપતીએ દીક્ષા લેતા પહેલા 200 કરોડ દાન કર્યાં છે
Apr 16,2024, 12:18 PM IST
Jain Community
અમદાવાદ ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનશે, પહેલીવાર 35 મુમુક્ષ એકસાથે દીક્ષા લેશે
Jain Samaj Diksha : 22 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાનારા જૈન સમાજના ભવ્ય દીક્ષા સમારોહમાં એકસાથે 35 લોકો દીક્ષા લેશે, દીક્ષા લેનારાઓમાં 11 વર્ષની ઉંમરનાં બાળકથી લઈને 56 વર્ષના પ્રૌઢ સામેલ છે
Apr 16,2024, 11:26 AM IST
Jain Community
સુરતના ડાયમંડ ઉદ્યોગપતિનો આખો પરિવાર દીક્ષા લેશે, પરિવારના પાંચ સંતાનો સંયમના માર્ગે
Jain Samaj Diksha : 22 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાનારા જૈન સમાજના ભવ્ય દીક્ષા સમારોહમાં એકસાથે 36 લોકો દીક્ષા લેશે, જેમા સાબરકાંઠાનો કરોડપતિ ભંડારી પરિવાર પણ દીક્ષા લેશે
Apr 15,2024, 10:20 AM IST
Jain Community
ગુજરાતી પરિવાર 200 કરોડની સંપત્તિ દાન કરી સંન્યાસી બન્યો, ધન-દૌલત બધુ ત્યજી દીધું
Jain Samaj Diksha : 22 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાનારા જૈન સમાજના ભવ્ય દીક્ષા સમારોહમાં એકસાથે 36 લોકો દીક્ષા લેશે, જેમા સાબરકાંઠાનો કરોડપતિ ભંડારી પરિવાર પણ દીક્ષા લેશે
Apr 15,2024, 12:14 PM IST
Jain Community
ગુજરાતનો કરોડપતિ પરિવાર સંયમના માર્ગે, દીકરા-દીકરી બાદ હવે માતા-પિતા દીક્ષા લેશે
Jain Samaj Diksha : 22 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાનારા જૈન સમાજના ભવ્ય દીક્ષા સમારોહમાં એકસાથે 36 લોકો દીક્ષા લેશે, જેમા સાબરકાંઠાનો કરોડપતિ ભંડારી પરિવાર પણ દીક્ષા લેશે
Apr 12,2024, 9:41 AM IST
Jain Community
જામનગરના સુખી સંપન્ન પરિવારની ત્રણ પેઢીએ એકસાથે દીક્ષા લીધી, ગુજરાતનો પહેલો પ્રસંગ
Jain Samaj Diksha : જૈન ધર્મમાં દીક્ષાનું અનેરું મહત્વ હોય છે. ત્યારે જુનાગઢ ખાતે જૈન ધર્મશાળામાં એક અનોખો દીક્ષા સમારોહ યોજાયો હતો. જામનગરના સમૃદ્ધ પરિવારની ત્રણ પેઢીએ એક સાથે સંયમના માર્ગે પ્રયાણ કર્યું હતું. દાદા, પિતા અને પુત્ર એકસાથે સંયમના માર્ગે નીકળી પડ્યા છે.
Mar 18,2024, 10:09 AM IST
Jain Community
જેમને દીક્ષાર્થીનો દ પણ નહોતી ખબર, પિત્ઝા ખાઈને મોટા થયેલા NRI ભાઈ-બહેન લેશે દીક્ષા
NRI Brother And Sister Jain Samaj Diksha : વર્ષોથી અમેરિકા સ્થાયી થયેલા પરિવારના દીકરા અને દીકરીએ દીક્ષા લઈને સંયમનો માર્ગ અપનાવ્યો
Jan 18,2024, 9:46 AM IST
Jain Community
સુરતમાં કરોડપતિ હીરા વેપારીની દીકરી લેશે દીક્ષા, વર્ષીદાન વરઘોડામાં દુલ્હનની જેમ સજી
Jain Samaj Diksha : સુરતની સીમોની મહેતા દીક્ષા લેશે, તે પહેલા આજે સીમોનીની વર્ષીદાન યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં પરિવાર અને સમાજના લોકો જોડાયા હતા. અનેક આકર્ષણો સાથે સીમોનીનો વરઘોડો નીકળ્યો
Dec 5,2023, 11:52 AM IST
Jain Community
સુરતના શાહ પરિવારની લાડલી પ્રિશા દીક્ષા લેશે, 12 વર્ષની દીકરી સંયમના માર્ગે જશે
Jain Samaj Diksha : સુરતમાં બિઝનેસમેન પરિવારની દીકરીએ દીક્ષા લેવાનું નક્કી કર્યું... 12 વર્ષની પ્રિશા આજે ઔડી કારમાં સવાર થઈને મુહૂર્ત લેવા નીકળી હતી
Sep 12,2023, 17:01 PM IST
Jain Community
સાંસારિક મોહને ત્યજી સુરતના મોટાગજાના હીરા વેપારી અને તેમની પત્ની દીક્ષા લેશે
Couple Take Jain Samaj Diksha : સુરતમાં હીરા ઉદ્યોગપતિ અને તેમના પત્નીએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો.... તેમની એક દીકરી અને દીકરો પણ અગાઉ દીક્ષા લઈ ચૂક્યા છે
Aug 18,2023, 9:56 AM IST
Jain Community
કરોડોના વૈભવ છોડીને ગુજરાતના વેપારીના 24 વર્ષના CA દીકરાએ લીધી દીક્ષા
24 Year Gujarti Boy Take Jain Samaj Diksha : ગુજરાતના વેપારીનો 24 વર્ષનો દીકરા નિર્મલ જૈને દીક્ષા ગ્રહણ કરી... સંયમના માર્ગે નીકળી પડ્યા
May 26,2023, 9:41 AM IST
Jain Community
આકરું તપ : સુરતના 15 વર્ષના વૈરાગકુમારે સાંસારિક મોહમાયા છોડી દીક્ષા લીધી
15 Year Boy Take Jain Samaj Diksha : સુરતમાં પાલ ખાતે 15 વર્ષના વૈરાગકુમારે દીક્ષા ગ્રહણ કરી,,, આચાર્ય વિજય કુળચંદ્ર સુરીશ્વરના સાનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરવામાં આવી,,, વૈરાગકુમાર હવે મુનિરાજ દૌલત વલ્લભવિજયનું નામ ગ્રહણ કર્યું,,,
Mar 10,2023, 9:59 AM IST
Bhupender Yadav
જૈન સમાજની મોટી જીત : મોદી સરકારે વીટો વાપર્યો, 'શ્રી સમ્મેદ શિખર' તીર્થસ્થળ જ રહેશે
Sammed Shikharji Parvat Kshetra: પારસનાથ પર્વત ક્ષેત્રમાં ડ્રગ્સ અને તમામ નશીલા પદાર્થોનું વેચાણ કરવા પર પ્રતિબંધ, મોટા અવાજે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની મનાઈ છે.
Jan 5,2023, 18:27 PM IST
Trending news
note par gandhi ji ki photo kyon hoti hai
ભારતીય નોટમાં કેમ લાગેલો હોય છે મહાત્મા ગાંધીનો ફોટો? આઝાદી પહેલા કોની તસવીર હતી?
Kitchen Tips
રસોડામાં કોકરોચે મચાવ્યો છે આતંક, આ ઘરેલું ઉપાયથી તરત ભાગી જશે વંદા !
Saturn
શનિ, રાહુ, કેતુ અને ગુરુ 2026માં બદલશે ચાલ, આ 3 રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન !
Bihar Assembly elections
નીતીશ રચવા જઈ રહ્યા છે વિશ્વ રેકોર્ડ! બિહાર ચૂંટણીમા જ્વલંત જીત બાદ કરી શકે છે આ કામ
GT Retained and Released Players List
ગુજરાત ટાઈટન્સ સાથે તૂટ્યા આ પ્લેયર્સના સબંધ, જોસ બટલર સહિત કોને- કોને કરવામાં આવ્ય
7th Pay Commission
શું સરકાર આ ભથ્થા કરશે નાબૂદ? આ કેન્દ્ર સરકારના કર્મચારીઓએ મહત્વપૂર્ણ તથ્યો જાણવાન
Adani Enterprises rights issue
રાઈટ્સ ઈશ્યુ લઈને આવી રહી છે અદાણીની આ કંપની, શું તમારા પોર્ટફોલિયોમાં છે શેર ?
pm narendra modi
5-6 રાજ્યોમાં કોંગ્રેસના જેટલા MLA જીત્યા, તેટલા તો એકલા અમારા બિહારમા જીત્યા છે: PM
ipl retention 2026 live
રોહિત-કોહલી રિટેન...ધોની પણ રમશે આગામી IPL, જાણો કઈ ટીમે કયા ખેલાડીને કર્યા રિટેન
Elaichi Water
કોણે રોજ એલચી પાણી પીવું જોઈએ ? જાણો એલચી બનાવવાની રીત અને પીવાનો સાચો સમય