Indus Water Treaty : પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે સિંધું પાણી પાકિસ્તાન જતું રોકી દીધું છે, પરંતું શું તમને ખબર છે કે સિંધુ નથી પહેલા ગુજરાતમાંથી વહેતી હતી, પરંતું હવે તે ગુજરાતમાં ક્યાંય નથી
All Party Meeting On Pahalgam Attack : પહલ ગામમાં થયેલા આતંકી હુમલા અંગે સર્વદળીય પક્ષોની મળી હતી બેઠક,,, સુરક્ષામાં ચૂક થઈ હોવાનું કેન્દ્રીય મંત્રી બેઠકમાં જણાવ્યું હતું,,, મીડિયા સાથે વાત કરતા કહ્યું બધુ જ બરાબર હવા છતા ક્યાંત ચૂક થઈ છે,,,આ ઘટનાથી બધા દુ:ખી છે આવી ઘટના બીજી વખત ના થવી જોઈએ તે અંગે બેઠકમાં ચર્ચા થઈ
Pahalgam Terror Attack : પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ઘાયલોને બચાવી રહેલા સજ્જાદ અહમદ ભટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ કાશ્મીરી યુવકે ઘાયલોને બચાવવા માટે શક્ય તમામ પ્રયાસ કર્યા
Amit Shah Meet President : શાહ-જયશંકરે રાષ્ટ્રપતિને પહેલગામ હુમલા વિશે માહિતી આપી... સેના પ્રમુખ કાલે શ્રીનગર જશે, રશિયન મીડિયાએ કહ્યું- ભારત કંઈક મોટું કરવાનું છે
Pahalgam Viral Video: પહેલગામ આતંકી હુમલા બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમારી આંખો ગુસ્સા અને આંસુથી ભરાઈ જશે.
Pahalgam Attack Victim's Wife : પહેલગામ હુમલામાં જીવ ગુમાવનાર શખ્સની પત્નીએ એ ક્ષણની ભયાનકતા યાદ કરતા કહ્યું, બધું માત્ર ગણતરીના સેકન્ડોમાં થયું, હું કંઈ કરી શક્તી ન હતી
પુલવામા હુમલા બાદ દેશમાં જે શત્રુઓ વિરુદ્ધ આક્રોશ છે. આતંકવાદ વિરૂદ્ધ એક સૂરમા દેશનો અવાજ આવી રહ્યો છે. જો કે જેએનયુના કેટલાક અલગાવવાદી વિચારધારા સાથે જોડાયેલા વિદ્યાર્થી નેતાઓ દ્વારા ફરી વાતને તોડી મરોડીને રજૂ કરવાનો સોશિયલ મીડીયા પર પ્રયાસ થઇ રહ્યો છે. કેટલાક જુઠાણું સોશિયલ મીડિયામાં ફેલાવવમાં આવી રહ્યું છે. ભારતના ટુકડા કરવાની માંગ કરનારી ગેંગની સદસ્ય શહેલાં રશીદ દ્વારા આવી અફવા ફેલાવવમાં આવી રહી છે કે દેશભરમાં કાશ્મીરીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
પુલવામા હૂમલાનો માસ્ટર માઇન્ડ કામરાન સહિત 2 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે, જો કે ભારતીય સૈન્યએ પણ પોતાનાં 5 સપૂતો ગુમાવ્યા છે
ગૂગલ પર વિશ્વના સૌથી સારા ટોઇલેટ પેપર સર્ચ કરવાથી પાકિસ્તાનનો ઝંડો સર્ચ રિઝલ્ટમાં શો થાય છે
પુલવામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હૂમલા બાદ ભારત કૂટનીતિક અને રાજનીતિક સ્તર પર પાકિસ્તાનને વિશ્વમાં એકલું પાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે
પુલવામા હૂમલા બાદ આપણા જવાનોની શહાદતનો બદલો શું હોઇ શકે છે ? ઉરી હૂમલા બાદ આપણે LoC ક્રોસ કરીને આતંકવાદી કેમ્પને નિશાન બનાવીને સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી.
પ્રાથમીક તપાસમાં માહિતી મળે કે જૈશ એ મોહમ્મદ વર્ષ 2017થી જ પુલવામાં જેવી મોટી હોનારત સર્જવાની ફિરાકમાં હતું
સંરક્ષણ નિષ્ણાંતોનું કહેવું છે કે, હવે સમય આવી ગયો છે કે સરકારને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિયુક્તિ કરવી જોઇએ
પુલવામાના આતંકવાદી હૂમલા બાદ પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી ઉંચા નથી આવી રહ્યા. શનિવારે સાંજે 4 વાગ્યે નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાનની આ પ્રકારની હરકતનો સેનાએ મુંહતોડ જવાબ આપ્યો. પાકિસ્તાનનાં આ ગોળીબારમાં એક ભારતીય સૈનિક ઘાયલ થયો છે. બીજી તરફ પુલવામા હૂમલામાં પોતાનો હાથ હોવાથી પાકિસ્તાને સ્પષ્ટ ઇન્કાર કર્યો છે.
કમાંડર મેજર જનરલ મોહમ્મદ અલી જાફરીએ કહ્યું કે, જો પાકિસ્તાન સરકારે તેમને દંડિત નથી કર્યા તો અમે આ જેહાદી સમુહને મુંહતોડ જવાબ આપશું
મહારાષ્ટ્રનાં ધુલેમાં આયોજીત વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, આપણા સુરક્ષાદળો બંદુક ચલાવનારા, બંદુક પકડનારા, બોમ ફેંકનારા અને બોમ્બ પુરો પાડનાર કોઇને નહી છોડે
Pulwama martyrs જમ્મુ કાશ્મીરના પુલવામાં શહીદ થનારા 40 જવાનોને સમગ્ર દેશ સલામ કરી રહ્યો છે. આજે આ જવાનોનાં પાર્થિવ શરીર પૈતૃક આવાસ પહોંચી રહ્યા છે, જ્યાં તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. બીજી તરફ સરકાર અને તપાસ એજન્સીઓ પુલવામા એટેકનો જવાબ આપવા માટે એક્શન પ્લાન પર મંથન કરી રહી છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીએ ભારત દ્વારા લગાવાયેલા આરોપોનો જવાબ આપતા કહ્યું કે, પાકિસ્તાન પર આરોપ લગાવવો ખુબ જ સરળ છે
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશીએ ભારત દ્વારા લગાવાયેલા આરોપોનો જવાબ આપતા કહ્યું કે, પાકિસ્તાન પર આરોપ લગાવવો ખુબ જ સરળ છે
આ બેઠકમાં પાકિસ્તાન હૂમલા અંગે મહત્વની રણનીતિ ઘડવામાં આવી શકે છે
દિલ્હી પહોંચ્યા શહીદોના શબ, રાજનાથ અને રાહુલ ગાંધીએ શ્રદ્ધાંજલી અર્પી
ગૃહમંત્રીએ કહ્યું કે, ભારત સરકાર શહીદ જવાનોનાં પરિવાર સાથે છે, તમામ રાજ્ય સરકારોને અપીલ છે કે શહીદોનાં પરિવારને તમામ જરૂરી મદદ કરવામાં આવે