નરેન્દ્ર મોદી
પીએમ મોદીના ગુજરાત પ્રવાસના થોડા કલાકો પહેલા આ સ્થળનું બદલાયુ નામ
PM Modi gujarat visit : આજે સાંજે 5.30 વાગ્યે PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ સાંજે 6 વાગ્યે ગાંધીનગરમાં શિક્ષણ વિભાગના વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે. જોકે, તેમના આગમનના થોડા કલાકો પહેલા જ ગાંધીનગરના આ સેન્ટરનું નામ બદલવામાં આવ્યું
Apr 18, 2022, 10:44 AM ISTPM મોદીનું મિશન ગ્લોબલ ગુજરાત, આટલા વિદેશી નેતાને ગુજરાત તેડી લાવ્યા છે
- મોરેશિયસના પીએમ પ્રવિંદ જૂગનાથનો આજે રાજકોટમાં ભવ્ય રોડ શો
- 21 મીએ બ્રિટનના વડાપ્રધાન પણ ગુજરાતથી ભારત પ્રવાસનો આરંભ કરશે
ગુજરાતની 54 હજાર શાળાનું કન્ટ્રોલ રાખતા સેન્ટરની પીએમ મોદી લેશે મુલાકાત, જાણો શું છે
PM Modi in Gujarat : વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં PM મોદી ત્રણ દિવસના પ્રવાસે આવવાના છે. તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. બનાસકાંઠા, જામનગર અને દાહોદમાં તેમના વિવિધ કાર્યક્રમો યોજાશે
Apr 16, 2022, 02:38 PM ISTPM મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કર્યા વખાણ, પત્ર લખીને શુભેચ્છાઓનો વરસાદ કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેકવાર જાહેરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વખાણ કરતા હોય છે. ત્યારે પીએમ મોદીએ ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રીના વખાણ કર્યાં છે. તેમણે પત્ર લખીને કહ્યું કે, ગુજરાતમાં તમે માત્ર 200 દિવસમાં જ જનહિત અને ગરીબોના કલ્યાણ માટે લીધેલા નિર્ણયો સરાહનીય છે.
Apr 16, 2022, 12:21 PM ISTપીએમ મોદીએ કચ્છના માલધારીઓને હિજરત ન કરવા અપીલ કરી, કહ્યું-હવે તમારા બાળકોને ભણાવો
PM Modi address in Kutch : કચ્છ જિલ્લાને આજે પ્રધાનમંત્રી મોદીના હસ્તે મોટી ભેટ મળી છે. આજે ભુજની કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-લોકાર્પણ કરાયુ
Apr 15, 2022, 11:52 AM ISTઓસ્ટ્રેલિયાથી પરત લવાયેલી કનકાઈ માતાની મૂર્તિ ફરી ગીરના જંગલમાં સ્થાપિત કરવાની લોકોની માંગ
ગીર જંગલમાં દુર્ગમ સ્થળે બીરાજતા કનકાય માતા શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું સ્થળ છે. તાજેતરમા ઓસ્ટ્રેલિયાથી મોદી સરકારના પ્રયાસોથી આવેલી કનકાય માતાજીની મૂર્તિ આ મંદિરના ઈતિહાસ સાથે જોડાયેલી હોઈ આ મૂર્તિ ગીર જંગલ મધ્યે સ્થાપિત કરાય તેવી ભાવિકોએ માંગ કરી છે.
Apr 8, 2022, 03:57 PM ISTસ્પેશિયલ રિપોર્ટ: કેદારનાથમાં પીએમ મોદીનું સંબોધન
Special Report: PM Modi's address in Kedarnath
Nov 5, 2021, 10:10 PM ISTસ્પેશિયલ રિપોર્ટ: પ્રધાનમંત્રી માટે કેમ ખાસ છે બાબા કેદારનાથ ધામ?
Special Report: Why is Baba Kedarnath Dham special for the Prime Minister?
Nov 5, 2021, 10:10 PM ISTસ્પેશિયલ રિપોર્ટ: કેદારનાથમાં ક્યા વિકાસકાર્યોનું ક્યું લોકાર્પણ?
Special Report: Which of these developers was inaugurated in Kedarnath?
Nov 5, 2021, 10:10 PM ISTસ્પેશિયલ રિપોર્ટ: PM મોદીએ નવા વર્ષે કર્યા બાબા કેદારના દર્શન
Special Report: PM Modi pays to Baba Kedar in New Year
Nov 5, 2021, 10:05 PM ISTસ્પેશિયલ રિપોર્ટ: ઇટલીમાં પ્રધાનમંત્રીએ શું આપ્યો સંદેશો?
Special Report: What message did the Prime Minister give in Italy
Oct 30, 2021, 10:05 PM ISTસ્પેશિયલ રિપોર્ટ: હાડ થીજવતી ઠંડી માટે રહો તૈયાર
Special Report: Be prepared for a cold
Oct 30, 2021, 10:05 PM ISTસ્પેશિયલ રિપોર્ટ: 28 દિવસ બાદ 'મન્નત'માં આર્યન
Special Report: Aryan in Mannat 28 days later
Oct 30, 2021, 10:05 PM IST‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય...’તેવુ કહીને PM મોદીએ પીપળીવાસીઓનો જુસ્સો વધાર્યો
આજે 2 ઓક્ટોબરના ગાંધી જયંતીના દિવસે ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત બનાવવા સમગ્ર રાજ્યની 14250 ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાનું આયોજન કરાયુ છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રામસભાઓ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પીપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જળ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કર્યો હતો. પાલનપુરના પીપળી ગામના સરપંચ રમેશભાઈ પટેલ સાથે પ્રધાનમંત્રીએ સીધો સંવાદ કર્યો હતો.
Oct 2, 2021, 11:45 AM ISTગુજરાતના નાનકડા પીપળી ગામમાં અચાનક દિવાળી જેવો માહોલ, આવતીકાલે પીએમ કરશે સંબોધન
આવતીકાલે 2 ઓક્ટોબરના ગાંધી જયંતીના દિવસે ગાંધીજીના ગ્રામ સ્વરાજ અને ગ્રામોત્થાનના વિચારને વધુ ઉન્નત બનાવવા સમગ્ર રાજ્યની 14250 ગ્રામ પંચાયતોમાં ગ્રામસભાનું આયોજન થવાનું છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રામસભાઓ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પીપળી ગ્રામ પંચાયતની ગ્રામસભામાં જળ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કરશે. આ જાણ થતાં જ પીપળી ગામ સહિત સમગ્ર પંથકમાં ગર્વની સાથે ખુશીની લહેર પ્રસરી જવા પામી છે.
Oct 1, 2021, 03:21 PM ISTPM મોદીના જન્મદિને ગુજરાતે રેકોર્ડ બનાવ્યો, બપોર સુધીમાં 10 લાખ લોકોએ વેક્સીન લીધી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ (PM Narendra Modi Birthday) પર ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકરોએ દેશભરમાં એક ખાસ અભિયાન શરૂ કર્યું છે અને રેકોર્ડ વેક્સીનેશનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. દેશભરમાં બપોરે 1:35 સુધી 1 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે અને ભાજપના કાર્યકરો સતત કોવિડ-19 રસી માટે લોકોને પ્રેરિત કરી રહ્યા છે જેથી એક દિવસમાં રસીકરણના તમામ જૂના રેકોર્ડ પાછળ રહી જાય. તો ગુજરાતમાં પણ આજે મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજાઈ છે. 14 હજારથી વધુ બૂથ પર નાગરિકો વેક્સિન લઇ રહ્યા છે. રાજ્ય સરકારની આ ઝુંબેશને નાગરિકોએ અદમ્ય ઉત્સાહથી સારો પ્રતિસાદ આપ્યો છે. આજે બપોર સુધીમાં 10 લાખથી વધારે લોકોએ વેક્સિન લીધી છે.
Sep 17, 2021, 03:15 PM ISTHappyBdayModiji : વડોદરામાં 71 ફૂટ લાંબી પીએમની રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર
પીએમ મોદીના 71 મા જન્મદિવસ (narendra modi birthday) પર સમગ્ર ગુજરાતમાં ઉત્સવ જેવો માહોલ છે. ગુજરાતના દરેક જિલ્લા, દરેક તાલુકામાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે વડોદરામાં નરેન્દ્ર મોદી (Narendra Modi) ના જન્મદિવસની અલગ અંદાજમાં ઉજવણી કરાઈ છે. વડોદરાને એક મોલમાં નરેન્દ્ર મોદીની 71 ફૂટ લાંબી રંગોળી તૈયાર કરવામાં આવી છે.
Sep 17, 2021, 11:33 AM ISTશ્રાવણમાં સોમનાથ મંદિરમાં 18 લાખ ભક્તોએ માથુ ટેકવ્યું, ટ્રસ્ટને થઈ 8 કરોડની આવક
સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસમાં લાખો ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ગત વર્ષે કોરોનાકાળમાં મંદિરના દ્વાર બંધ રહ્યા હતા, ત્યારે આ વર્ષે ભક્તોએ દર્શનનો લ્હાલો લીધો હતો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, આ વર્ષે શ્રાવણ માસમાં 18 લાખ ભાવિકોએ દર્શન કર્યા હતા. તેમજ શ્રાવણ માસ દરમ્યાન 8 કરોડની મંદિરને આવક થઈ છે. દેશ વિદેશમાં ઘર બેઠા લોકોને દર્શન કરાવતા મીડિયાનો સોમનાથ (somnath temple) ના ટ્રસ્ટી પી.કે.લહેરીએ આભાર માન્યો હતા. તેમજ આજે વડાપ્રધાન અને સોમનાથના ચેરમેન નરેન્દ્ર મોદી (Happy Bday Modiji) ના જન્મદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે.
Sep 17, 2021, 08:03 AM ISTPM મોદીના જન્મદિવસની ઉજવણીમાં સવાયુ સાબિત થશે મહેસાણા, ક્યાંય નહિ થઈ હોય તેવી ઉજવણી થશે
પીએમ મોદી (PM Modi) નો આગામી 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ આવી રહ્યો છે. ત્યારે મહેસાણામાં પીએમ મોદીના જન્મદિવસની અલગ અંદાજમાં ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. મહેસાણા (Mehsana) ના એચએલ રાય ફાઉન્ડેશન અને રાજધાની ફાઉન્ડેશન દ્વારા પ્રધાનમંત્રીના 71 માં જન્મ દિવસ નિમિત્તે 71 ફૂટ ઊંચું અને 28 ફૂટ પહોળું સ્ટેચ્યુ તૈયાર કરવામાં આવી રહ્યું છે. 71 ફૂટ ઊંચા સ્ટેચ્યુ ફરતે પીએમ (Narendra Modi) ના જન્મ દિવસે 171 કપલ દ્વારા ભગવાન શ્રી રામની આરતી ઉતારવામાં આવશે. આ જ દિવસે આ બંને ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારીમાં અસહાય બનેલા પરિવારને મદદ રૂપ થવા એક એપ પણ લોન્ચ કરવામાં આવશે. સાથે જ 71 ગામમાં કૃષિ લક્ષી સાધનોનું પણ વિતરણ કરવામાં આવશે.
Sep 15, 2021, 11:52 AM ISTઅમદાવાદમાં બનેલ 200 કરોડના સરદાર ધામનું પીએમ મોદીએ લોકાર્પણ કર્યું
પ્રધાનમંત્રી મોદી (PM Modi) એ આજે સરદાર ધામનું ઈ-લોકાર્પણ કર્યું છે. આ સાથે જ સરદાર ધામ (sardar dham) ના ફેઝ-2નું ખાતમુર્હૂત પણ કર્યું. અમદાવાદમાં 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સરદાર ધામના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તથા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.
Sep 11, 2021, 11:42 AM IST