મોત
દિલ્હી આગ અકસ્માત: મૃતકોના પરિવારજનોને મળશે 10-10 લાખ વળતર- CM કેજરીવાલ
રાષ્ટ્રીય રાજધાનીના રાણી ઝાંસી રોડ બજારમાં રવિવારે સવારે આગ લાગતાં 43 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલ અને લેડી હોર્ડિંગ હોસ્પિટલ માટે રિફર કરવામાં આવ્યા છે. આગના તાંડવથી અત્યાર સુધી 65 લોકોને બચાવી લીધા.
Dec 8, 2019, 12:15 PM ISTLIVE: જૂની દિલ્હીમાં ભીષણ આગ, 43 લોકોના મોત, અત્યાર સુધી 56 લોકોને રેસ્ક્યૂ કરાયા
જૂની દિલ્હીના અનાજ મંડી વિસ્તારમાં રવિવારે ભીષણ આગ લાગવાની ઘટનામાં 43 લોકોના મોતના સમાચાર આવ્યા છે. આ વિસ્તાર જૂની દિલ્હીના રાણી ઝાંસી રોડ સ્થિત ફિલ્મિસ્તાન સિનેમા પાસે આવેલો છે. આ આગમાં અત્યાર સુધી 56 લોકોને બચાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આગ આજે સવારે લગભગ 5:30 વાગે ત્રણ ઘરમાં લાગી છે.
Dec 8, 2019, 09:28 AM ISTભાવનગરમાં ચાલુ બસમાંથી બહાર પડતા વિદ્યાર્થીનું મોત
ભાવનગરમાં ચાલુ બસમાંથી બહાર પડતા વિદ્યાર્થીનું મોત
Dec 7, 2019, 03:50 PM ISTજામનગર અકસ્માતમાં મહિલાનું મોત, આજે 6 મૃતકોની અંતિમવિધિ
જામનગર અકસ્માતમાં મહિલાનું મોત, આજે 6 મૃતકોની અંતિમવિધિ
Dec 7, 2019, 12:55 PM ISTઉન્નાવ દુષ્કર્મની પીડિતાનું સારવાર દરમિયાન મોત
હૈદરાબાદ પીડિતાને ન્યાય મળ્યાના 24 કલાકની અંદર જ ઉન્નાવ રેપ પીડિતા જિંદગીનો જંગ હારી ચૂકી છે. ઉન્નાવ રેપ કેસ (Unnao rape case) ની પીડિતાએ સફદરજંગ હોસ્પિટલ (Safdarjung Hospital)માં રાત્રે 11.40 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. હાર્ટ એટેકને કારણે પીડિતાનું મોત નિપજ્યું હતું. ત્યારે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષા સ્વાતિ માલિવાલે માંગ કરી છે કે, ઉન્નાવ રેપ કેસમાં બળાત્કારીઓને એક મહિનાની અંદર ફાંસી થાય. ઉન્નાવમાં પીડિતાને બળાત્કારીઓએ આગને હવાલે કરી દીધી હતી. ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં જામીન પર છૂટેલા સામૂહિક દુષ્કર્મના આરોપીએ જ પીડિતાને જીવતી સળગાવી હતી.
Dec 7, 2019, 12:50 PM ISTઅમરેલીમાં વધુ એક દીપડાનો હુમલો, સારવાર મળે તે પહેલા મજુરનું મોત
અમરેલીમાં વધુ એક દીપડાનો હુમલાની ધટના સામે આવી છે. અમરેલીમાં દીપડાના હુમલામાં એક ખેત મજૂરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જો કે, ઈજાગ્રસ્ત મજૂરને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા મજુરનું મોત નિપજ્યું હતું.
Dec 7, 2019, 12:45 PM ISTમધ્ય પ્રદેશના રીવામાં ભીષણ રોડ અકસ્માત, 10 લોકોના મોત, 30થી વધુ ઘાયલ
મધ્ય પ્રદેશ (Mashya Pradesh) ના રીવા (Rewa)માં ગુરૂવારે સવારે (5 ડિસેમ્બર) થયેલા ભીષણ રોડ અકસ્માતમાં 10 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થવાના સમાચાર છે. હજુ પણ બસમાં ઘણા લોકો ફસાયેલા છે જેમને કાઢવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા જ્યાં તેમની સારવાર ચાલુ છે.
Dec 5, 2019, 10:43 AM ISTવલસાડમાં આશ્રમશાળામાં લાકડા કાપાવતા વિદ્યાર્થીનું મોત
વલસાડમાં આશ્રમશાળામાં લાકડા કાપાવતા વિદ્યાર્થીનું મોત
Dec 4, 2019, 11:40 PM ISTગાઝિયાબાદ: 5 લોકોની હત્યા-આત્મહત્યા કેસમાં મોટો ખુલાસો, રાકેશ વર્માની શોધખોળ કરી રહી છે પોલીસ
ગાઝિયાબાદ (Ghaziabad)ના ઇંદિરાપુરમ (Indirapuram)થી મંગળવાર સવારે પાંચ લોકોની હત્યા-આત્મહત્યાની ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. વૈભવ ખંડ સ્થિત ફ્લેટની દિવાલો પર એક સુસાઇડ નોટ લખી જેમાં આર્થિક તંગીની સાથે-સાથે રાકેશ વર્માને હત્યા-આત્મહત્યાની પાછળનું કારણ ગણાવવામાં આવ્યું હતું.
Dec 4, 2019, 11:38 AM ISTRajkot : હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર બે વિદ્યાર્થીનાં મોત, ટ્રક ચાલક ફરાર
પોલીસના(Police) જણાવ્યા અનુસાર, પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતાં બાઇક સવાર વિદ્યાર્થી શક્તિસિંહ જાડેજા અને લાકીરાજસિંહ ઝાલાના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેમણે ઘટનાસ્થળે જ અંતિમ શ્વાસ લઈ લીધા હતા.
Dec 3, 2019, 11:28 PM ISTગાઝિયાબાદ: 5 લોકોના મોત, ઘરમાંથી મળી સલ્ફાસની ગોળીઓ
ગાઝિયાબાદ (Ghaziabad)ના ઇંદિરાપુરમ વિસ્તાર (Indirapuram)માંથી સવાર-સવારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંગળવારે (3 ડિસેમ્બર)ના રોજ સવારે ઇંદિરાપુરમના વૈભવખંડમાં એક એપાર્ટમેન્ટના આઠમા માળેથી ત્રણ લોકોએ છલાંગ લગાવી દીધી હતી.
Dec 3, 2019, 12:06 PM ISTગાઝિયાબાદ: બે પત્નીઓ સાથે 8મા માળેથી લગાવી છલાંગ, ફ્લેટમાંથી બે બાળકોની લાશ મળી આવી
ગાજિયાબાદના ઇંદિરાપુરમ વિસ્તાર (Indirapuram)થી સવાર-સવારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મંગળવારે (3 ડિસેમ્બર)ના રોજ સવારે ઇંદિરાપુરમના વૈભવખંડમાં એક એપાર્ટમેન્ટના આઠમા માળેથી ત્રણ લોકોએ છલાંગ લગાવી દીધી હતી. છલાંગ લગાવવામાં એક પતિ અને તેની બે પત્નીઓ સામેલ છે.
Dec 3, 2019, 08:46 AM ISTસુરતમાં ગટર સાફ કરવા ઉતરેલા બે લોકોના મોત, જુઓ વીડિયો
સુરતમાં ગટર સાફ કરવા ઉતરેલા બે લોકોના મોત, જુઓ વીડિયો
Dec 2, 2019, 11:50 PM ISTઅમરેલીમાં કાર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત
અમરેલીમાં કાર અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત
Dec 2, 2019, 03:45 PM ISTનડિયાદ : વડતાલ નજીક ધુમ સ્ટાઇલે જતા બે કિશોરોનાં ઘટના સ્થળે જ મોત
આર્મીમાં જવા માટે રોજ ગોમતી ઘાટ પર દોડવા આવતા યુવાનોને અકસ્માત નડતા બંન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા
Dec 1, 2019, 11:25 PM ISTસાબરકાંઠામાં ભમરાના દંખથી એક વ્યક્તિનું મોત
સાબરકાંઠામાં ભમરાના દંખથી એક વ્યક્તિનું મોત
Dec 1, 2019, 06:25 PM ISTઘરે કહ્યા વગર તળાવમાં ન્હાવા ગયા વિદ્યાર્થીઓ અને...
ઘરે કહ્યા વગર તળાવમાં ન્હાવા ગયા વિદ્યાર્થીઓનાં ડુબી જતા મોત નિપજ્યા છે. ઘરે જાણ કર્યા વગર મિત્રો નહાવા માટે ગયા હતા. જ્યાં એક મિત્ર ડુબતા તેને બચાવવા જતા બીજો વિદ્યાર્થીનું પણ ડુબી જવાનાં કારણે મોત નિપજ્યું હતું.
Nov 30, 2019, 11:10 PM ISTઆહવા અકસ્માત: 2 લોકોનાં ઘટના સ્થળે મોત 7 ગંભીર રીતે ઇજાગ્રસ્ત
ઘેટા બકરાની જેમ ઠાંસો ઠાંસ ભરેલા વાહનો અનેક વખત યમદુત બન્યા હોવા છતા પણ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે
Nov 25, 2019, 06:28 PM ISTપાકિસ્તાન: હિન્દુ વિદ્યાર્થીનીના મોત અંગે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો
પાકિસ્તાન(Pakistan) ના સિંધ પ્રાંતના લરકાનામાં પોતાની હોસ્ટેલના રૂમમાં સંદિગ્ધ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવેલી મેડિકલની વિદ્યાર્થીની નમ્રતા ચંદાનીના કેસમાં પોલીસની બેદરકારીનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
Nov 24, 2019, 09:42 PM ISTબેકાબુ થયેલી કાર આંખના પલકારામાં ફ્લાયઓવરથી નીચે ખાબકી, VIDEO જોઈને થથરી જશો
એક ખુબ જ ભયાનક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક કાર ફ્લાઈઓવરથી સીધી નીચે રોડ પર પડતી જોવા મળી રહી છે. આ ઘટના હૈદરાબાદના ગચીબોલી વિસ્તારની છે જ્યાં હાલમાં જ ઓપન થયેલા બાયોડાયવર્સિટી ફ્લાઈઓવરથી એક કાર સીધી નીચે ખાબકે છે. આ ઘટના શનિવારના રોજ બપોરે એક વાગ્યાની છે.
Nov 23, 2019, 08:48 PM IST