DC vs PBKS : IPL 2026માં પંજાબ કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સે શાનદાર જીત નોંધાવી હતી. જો કે, આ મેચમાં કેચ છોડ્યા બાદ અક્ષર પટેલ વિવાદમાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં લોકો તેના પર મેચ ફિક્સિંગના આરોપ લગાવી રહ્યા છે, ત્યારે શું છે સમગ્ર હકીકત તેના વિશે આ લેખમાં જાણીશું.
Axar Patel Fined: દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલને IPL 2026માં પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન સ્લો ઓવર રેટ બદલ ₹12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ધર્મશાલામાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 3 વિકેટથી હરાવીને પ્લેઓફની આશા જીવંત રાખી છે. આ સિઝનમાં દિલ્હીનો પહેલો સ્લો ઓવર રેટ ગુનો હતો.
IPL History : IPL જેવી ટુર્નામેન્ટમાં દબાણ હેઠળ પોતાની લાઇન અને લેન્થ જાળવી રાખવી એ એક અસાધારણ બોલરની ઓળખ છે. પોતાની શિસ્તબદ્ધ બોલિંગ દ્વારા એક ભારતીય બોલરે IPLમાં એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે, તેણે અત્યાર સુધી તેની કારકિર્દી દરમિયાન એક પણ નો-બોલ ફેંક્યો નથી.
Axar Patel Statement : IPL 2026માં ગુજરાત ટાઇટન્સ સામે દિલ્હી કેપિટલ્સનો એક રનથી પરાજય થયો હતો. મેચ બાદ ટીમના કેપ્ટન અક્ષર પટેલે કહ્યું કે તેઓ વધુ સમજદારીપૂર્વક રમી શક્યા હોત. ત્યારે કેપ્ટને હારનું કારણ શું આપ્યું તેના વિશે આ લેખમાં જાણીશું.
Delhi Capitals : દિલ્હી કેપિટલ્સ ટીમને સિઝન શરૂ થાય તે પહેલા મોટો ઝટકો લાગ્યો હતો. મિશેલ સ્ટાર્ક કે જેણે IPL 2025માં ફ્રેન્ચાઇઝી માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું, તે ઈજાને કારણે ટીમમાં જોડાઈ શક્યો નહોતો. હવે તેની ઈજા અંગે વધુ એક મોટી અપડેટ સામે આવી છે.
T20 world cup 2026 : દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં અક્ષર પટેલનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો નહોતો. ભારતીય ટીમનો તે મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. સૂર્યકુમાર યાદવે અક્ષર પટેલને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરવાની પોતાની ભૂલ સ્વીકારી હતી અને અક્ષર પટેલે ગુસ્સે થતાં માફી પણ માંગી હતી.
T20 World Cup : છેલ્લી કેટલીક મેચોમાં વરુણ ચક્રવર્તીનું નબળું પ્રદર્શન તેની રહસ્યમય બોલિંગનું રહસ્ય ઉકેલી રહ્યું હોય તેવું લાગે છે, પરંતુ તેના સાથી ખેલાડીઓ હજુ પણ લેગ-સ્પિનરને પોતાની ટીમનો ટ્રમ્પ કાર્ડ માને છે. જો ટીમ મેનેજમેન્ટ રવિવારે ન્યુઝીલેન્ડ સામે T20 વર્લ્ડ કપ ફાઇનલમાં વિશ્વના ટોચના બોલરને જાળવી રાખવાનો નિર્ણય લે છે, તો તે ભારતનો નબળી કડી સાબિત થઈ શકે છે. ટુર્નામેન્ટના સુપર આઠ તબક્કાથી તેના ફોર્મમાં સતત ઘટાડો અવગણી શકાય નહીં.
T20 World Cup: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે ટી20 વર્લ્ડ કપની સુપર 8 મેચોમાંની ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચેની મેચ રમાઈ જેમાં દક્ષિણ આફ્રીકાએ ઘર આંગણે ટીમ ઈન્ડિયાને એકદમ સરળતાથી દબદબાભેર હારનો સામનો કરાવ્યો. આ હારમાં કેપ્ટન અને કોચનો એક નિર્ણય ભારે પડી ગયો.
BCCI Central Contract : દેશમાં હાલ T20 વર્લ્ડ કપનો માહોલ જામ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે BCCIએસેન્ટ્રલ કોન્ટ્રાક્ટનું નવું લિસ્ટ જાહેર કરતાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને A ગ્રેડમાં, જ્યારે ત્રણેય ફોર્મેટમાં રમતા અક્ષર પટેલને C ગ્રેડમાં મુકવામાં આવતા નવી ચર્ચાઓ શરૂ થઈ છે.
Axar Patel: ભારતીય ક્રિકેટ બોર્ડે ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી દીધી છે. તેમાં અક્ષર પટેલનું ડિમોશન કરવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ બોર્ડે અક્ષરનો ગ્રેડ કેમ બદલ્યો, આવો જાણીએ.
IND vs NZ 5th T20 : ભારતીય ટીમ આજે પાંચમી T20 મેચમાં ન્યુઝીલેન્ડ સામે રમશે. આ મેચ માટે પ્લેઇંગ 11માં કેટલાક મોટા ફેરફારો થઈ શકે છે. ત્યારે છેલ્લી મેચમાં કોને તક મળે છે અને કોનું પત્તુ કપાશે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Axar Patel Injury : 5 મેચની T20 શ્રેણીની પહેલી મેચ નાગપુરમાં રમાઈ હતી. આ મેચ ભારતે 48 રને જીતી લીધી હતી. જોકે, મેચ દરમિયાન ભારત માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા હતા. ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન ઈજાગ્રસ્ત થયો છે. જેના કારણે કેપ્ટન અને કોચનું ટેન્શન વધ્યું છે.
Ravindra Jadeja ODIPerformance: 2023ની વર્લ્ડ કપ ફાઇનલ પછી રમેલી 13 વનડે મેચોમાં રવિન્દ્ર જાડેજાએ 29.8ની સરેરાશથી ફક્ત 149 રન બનાવ્યા છે. જાડેજા ફિનિશર તરીકેની પોતાની જવાબદારી પણ નિભાવી શક્યો નથી. તેની બોલિંગ પણ ચિંતાનો વિષય રહ્યો છે.
Ruturaj Gaikwad, Virat Kohli and Axar Patel: ન્યુઝીલેન્ડ સામેની વનડે ટીમની જાહેરાત થાય તે પહેલા જ વિજય હઝારે ટ્રોફી 2025-26માં ભારતીય સ્ટાર ખેલાડીઓએ મેદાન ગજવ્યું છે. મહારાષ્ટ્રના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને ઓલરાઉન્ડર અક્ષર પટેલે શાનદાર પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે. ગાયકવાડે વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ તોડ્યો છે, જ્યારે અક્ષરે સદી ફટકારીને ટીમમાં પુનરાગમનની દાવેદારી મજબૂત કરી છે.
India vs South Africa T20: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર અક્ષર પટેલ સાઉથ આફ્રિકા સામેની છેલ્લી બે T20 મેચમાંથી બહાર થઈ ગયો છે. 31 વર્ષીય અક્ષર બીમારીના કારણે ધર્મશાલામાં ત્રીજી મેચ રમી શક્યો ન હતો. આ મેચ ભારતે 7 વિકેટે જીતી લીધી હતી
Shubman Gill: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી 2 મેચોની ટેસ્ટ સિરીઝની વચ્ચે શુભમન ગિલ વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે. તે વનડે સિરીઝમાંથી લગભગ બહાર થઈ ચૂક્યો છે. આવી સ્થિતિમાં, તેની જગ્યાએ કોણ કેપ્ટનશીપ સંભાળશે? આ યાદીમાં 3 મોટા નામ સામે આવ્યા છે. ગિલને કોલકાતા ટેસ્ટ મેચ દરમિયાન ગરદનમાં ખેંચાણ (સ્પેઝમ) થયું હતું.
IND vs SA : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી મેચ 14 નવેમ્બરથી કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ માટે ભારતીય ટીમની પ્લેઇંગ 11 લગભગ નક્કી થઈ ગઈ છે.
Axar Patel: ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે કહ્યું છે કે, છઠ્ઠા કે સાતમા નંબર પર બેટિંગ કરવી તેમની પસંદગીની બેટિંગ પોઝિશન નથી. ઓસ્ટ્રેલિયા સામે ચોથી T20I માં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અક્ષર પટેલે મેચ પછી કહ્યું કે, "મને નથી લાગતું કે છઠ્ઠા કે સાતમા નંબર મારી પસંદગીની બેટિંગ પોઝિશન છે. હું ફક્ત ક્રીઝ પર જાઉં છું અને ટીમની જરૂરિયાતો અનુસાર રમું છું."
Asia Cup 2025 : ભારતે ઓમાનને હરાવીને ગ્રુપ સ્ટેજમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. મેચ દરમિયાન અક્ષર પટેલને માથામાં ઈજા થઈ હતી અને તે મેદાન છોડીને ગયો હતો. તે 21 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામેની સુપર ફોર મેચમાં રમી શકશે કે નહીં તે સ્પષ્ટ નથી.
Asia Cup 2025 : શુભમન ગિલે હવે ત્રણેય ફોર્મેટમાં નેતૃત્વની ભૂમિકા સંભાળી છે. તે ટેસ્ટમાં કેપ્ટન છે અને T20 અને ODIમાં વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અગાઉ અક્ષર પટેલ T20માં વાઇસ કેપ્ટન હતો.
Team India : ઈંગ્લેન્ડ પ્રવાસ પછી ભારતીય ટીમમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ટીમનો કેપ્ટન ફરીથી બદલાઈ શકે છે. ઓગસ્ટમાં ટીમ ઈન્ડિયા સફેદ બોલની શ્રેણી રમવાની છે. આવી સ્થિતિમાં ટીમમાં કેટલાક ફેરફારો જોવા મળી શકે છે.
Axar Patel : અરુણ જેટલી સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું. આ સિઝનમાં દિલ્હીની આ પ્રથમ હાર હતી. આ પછી BCCIએ કેપ્ટન અક્ષર પટેલ પર એક મોટી ભૂલને કારણે સજા આપી છે.