हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
jaish e mohammad
Jaish e mohammad News
Masood Azhar
ISI એ મૌલાના મસૂદ અઝહરની મુલ્લા બરાદર સાથે કરાવી મુલાકાત, કાશ્મીર પર માંગી મદદ
અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાન (Taliban) ના કબજા બાદ ભારત માટે સુરક્ષાનો ખતરો સતત વધતો જાય છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હવે અફઘાનિસ્તાન (Afghanistan) પાકિસ્તાની (Pakistan) આતંકવાદીઓ માટે સેફ હેવન બની શકે છે.
Aug 27,2021, 22:09 PM IST
NIA
NIAના હાથ લાગ્યો આતંકીઓનો મોટો પુરાવો, શોધી કાઢ્યું કોડથી વાત કરવાનું ‘પ્લ
રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે NIAએ મોટો ખુલાસો કર્યો છે. તેનાથી માલૂમ પડે છે કે, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદ ભારતમાં આતંકવાદી હુમલો કરવા માટે મોબાઈલ એપનો સહારો લઈ રહ્યું છે. NIA એ ગત વર્ષ પુલવામામાં થયેલા આતંકી હુમલાની તપાસ બાદ આ ખુલાસો કર્યો છે. આ મામલાની તપાસમાં જોડાયેલ NIAની એક ટીમે જૈશ-એ-મોહુંદના આ ખાસ એપ વિશે માહિતી મેળવી છે. આ એપનો ઉપયોગ આતંકી ગ્રૂપ ભારત પર હુમલો કરવા માટે કરી રહ્યું છે. ઝી મીડિયાના હાથ લાગેલા NIAના દસ્તાવેજોથી આ ખુલાસો થયો છે કે, જૈશ text-now નામના મોબાઈલ એપનો ઉપયોગ કરી રહ્યું છે.
Jan 8,2020, 17:36 PM IST
jaish e mohammad
કાશ્મીરીઓને ભડકાવવા માટે તોયબાએ લગાવ્યા પોસ્ટર, ઘરેથી નહી નિકળવાની ધમકી
લશ્કર એ તોયબા એકવાર ફરીથી દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. લશ્કરે પોસ્ટર ઇશ્યું કરીને કાશ્મીરનાં લોકોને કહ્યું કે, તેઓ સરકારનો સહયોગ ન કરે. જે સહયોગ કરશે, તેઓ ગદ્દાર થશે. લશ્કરે પોસ્ટર જાહેર કરીને ધમકી નથી આપી કે કાશ્મીરનાં લોકો ઘરેથી ન નિકળે, ગાડીઓ ન કાઢે, તેમાં મીડિયા દ્વારા ખોટો સંદેશ જાય છે. જો કાશ્મીરીઓ આવું કરશે તો તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
Sep 5,2019, 23:51 PM IST
રોહિંગ્યા મુસ્લિમ
ભારત વિરૂદ્ધ રોહિંગ્યાને ભડકાવી રહ્યું છે પાકિસ્તાન, આપી રહ્યા છે આતંકી ટ્
બોર્ડર સુરક્ષા દળના સૂત્રોના અહેવાલ અનુસાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) અને રોહિંગ્યાની સાઠગાંઠનો પર્દોફાશ થયો છે. સમાચાર સામે આવી રહ્યાં છે કે, આતંકી સંગઠન JeMના હેન્ડલર્સ રોહિંગ્યાઓનું બ્રેન વૉશ કરી તેમને કટ્ટરપંથી તરફ આકર્ષિત કરી રહ્યાં છે
Aug 27,2019, 11:31 AM IST
Enforcement Directorate
ટેરર ફંડિગ: EDની કાર્યવાહી, અલગતાવાદી શબ્બીર શાહના પરિવારની સંપત્તી જપ્ત
શબ્બીર શાહને વાની દ્વારા કથિત રીતે 52 લાખ રૂપિયા ચુકવવામાં આવનરા હતા, જો કે તે અગાઉ જ દિલ્હી પોલીસે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો
Mar 29,2019, 18:33 PM IST
pulwama attack
પુલવામા હૂમલાના આરોપી જૈશનો કમાંડર દિલ્હીમાં ધરપકડ, ફરતો હતો આ વેશ
રાજધાની દિલ્હી પોલીસે શુક્રવારે એક મોટી સફળતા પ્રાપ્ત કરી હતી. દિલ્હી પોલીસની એક સ્પેશ્યલ સેલે લાલ કિલ્લા નજીક જૈશ એ મોહમ્મદના આતંકવાદીની ધરપકડ કરી.
Mar 22,2019, 17:45 PM IST
China
યુએનમાં આજનો દિવસ ભારત માટે મોટા નિર્ણયનો દિવસ છે, જાણો કેમ
પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદના પ્રમુખ સમુદ અઝઙરને એક વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે 13 માર્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષાપરિષદમાં એક પ્રસ્તાવ લાવવામાં આવવાનો હોવાનાં સમાચારો વચ્ચે ચીને સોમવારે કહ્યું કે, માત્ર વાતચીત દ્વારા જ એક જવાબદાર સમાધાન નિકળી શકે છે. ચીને કહ્યું કે, પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચે તણાવને ઘટાડવા માટે પોતાની વાતચીતમાં સુરક્ષાનાં મુદ્દાઓને એક મહત્વપુર્ણ વિષય બનાવ્યો છે.
Mar 13,2019, 14:20 PM IST
China
મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં ચીન ફરી કરશે અવળચંડાઇ ?
જૈશ એ મોહમ્મદે પુલવામા હુમલાની જવાબદારી સ્વિકારી હતી ત્યાર બાદ અઝહરને એખ વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં એક પ્રસ્તાવ રજુ કર્યો હતો
Mar 11,2019, 19:05 PM IST
jammu kashmir
પુલવામા હુમલાનો માસ્ટર માઇન્ડ મુદ્દાસીર સહિત 21 દિવસમાં સેનાએ 18ને ઠાર માર
મરાયેલા આતંકવાદીઓમાં જૈશ એ મોહમ્મદનાં ડિસ્ટ્રિક્ટ કમાન્ડર મુદ્દસીર ખાનનો પણ સમાવેશ થાય છે
Mar 11,2019, 16:58 PM IST
પુલવામા આતંકી હુમલો
UP: દેવબંધની હોસ્ટેલમાંથી જૈશના 2 આતંકીઓની ધરપકડ, ભરતી માટે વિદ્યાર્થી બની
પુલવામા આતંકી હુમલાને અંજામ આપનારા જૈશ એ મોહમ્મદના બે આતંકીઓની આજે યુપીના સહારનપુરથી પોલીસે ધરપકડ કરી.
Feb 22,2019, 14:04 PM IST
પુલવામા આતંકી હુમલો
વી.કે.સિંઘ બોલ્યા, પુલવામાના ગુનેગારોને સજા આપવા યોગ્ય સમય અને સ્થળ અમે પસ
પુલવામા આતંકી હુમલા પર કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે.સિંહે કહ્યું કે, આતંકવાદની વિરુદ્ધ હવે જે પણ રણનીતિ બનાવવામાં આવશે, તે પ્રભાવી હશે. પૂર્વ સેના પ્રમુખે કહ્યું કે, પુલવામાં હુમલાના ગુનેગારોને સજા મળશે. આતંકીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અમે યોગ્ય જગ્યા અને યોગ્ય સમય પસંદ કરીશું. જનરલ વી.કે.સિંહે ઝી મીડિયાની સાથે એક્સક્લુસિવ વાતચીતમાં કહ્યું કે, આ ઘટના બાદ વિપક્ષ પ્રયાસોમાં છે કે, તે ભૂલો કાઢવામાં લાગ્યું છે. તેમણે કહ્યું કે, વિપક્ષને શાંતિની સાથે સૈનિકો અને કેન્દ્રનો સાથ આપવો જોઈએ. ન કે હલકી વાતો અને છીંદા કાઢવા જોઈએ.
Feb 18,2019, 14:39 PM IST
પુલવામા આતંકી હુમલો
પુલવામામાં એન્કાઉન્ટર બાદ સ્થાનિકોએ સેના પર કર્યો પત્થરમારો
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ (CRPF) કાફલા પર હુમલો કરનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના આતંકીઓ સાથે થયેલ અથડામણમાં સેના અને સુરક્ષાદળોએ એ બિલ્ડીંગને જ ઉડાવી દીધી છે, જેમાં આ આતંકી છુપાયેલા હતા. આ અથડામણમાં બે આતંકી માર્યા ગયા છે, જ્યારે કે બે આતંકીઓની શોધ ચાલુ છે. માર્યા ગયેલા આતંકીઓ પાકિસ્તાન આતંકી અને જૈશ-એ-મોહંમદનો કમાન્ડર કામરાન હિલાલ માર્યો ગયો છે. તો આ એન્કાઉન્ટરમાં પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ અબ્દુલ ગાઝી પણ માર્યો ગયો છે. આ ઓપરેશનને સેનાની 55 રાષ્ટ્રીય રાઈફલ્સ, જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફની 182/183 બટાલિયનની જોઈન્ટ ટીમે અંજામ આપ્યું હતું.
Feb 18,2019, 14:05 PM IST
operation all out
ત્રાલમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર
પ્રાપ્ત માહિતી અનુસાર આ અથડામણમાં એક સીઆરપીએફના જવાનને ઈજા થઈ છે.
Jun 19,2018, 20:32 PM IST
Trending news
Reliance Jio
Jio નો દિવાળી પહેલા મોટો ધમાકો, દરરોજ 10 રૂપિયા ખર્ચમાં મળશે 2GB ડેટા
junagadh breaking news
ગિરનારમાં આભ ફાટ્યું! ભવનાથમાં પાણીનાં ડરામણાં દૃશ્યો, પર્વત પરથી ધોધ વહેતા થયા
Jobs
અગ્નિવીરો માટે સૌથી મોટી ખુશખબર! હવે બ્રહ્મોસમાં પણ નોકરીની તક, મળશે આટલું આરક્ષણ
canada
60 લાખ રૂપિયા પગાર કંઈ ના કહેવાય, આ છોકરી નથી ખુશ : જોઈ લો આ વીડિયો
foot finger tells about your future
તમારા પગની આંગળીઓના આકાર પરથી જાણો તમારું ભાગ્ય! દુર્ભાગ્યશાળી હોય છે આવા લોકો
gujarat
ઘરનું કામ કરીને પણ ગુજરાતની આ મહિલા કરી રહી છે અધધ કમાણી! પતિને થઈ રહી છે મદદરૂપ
Property News
Property ખરીદવા જઈ રહ્યાં છો તો આ 10 વાતો ગાંઠ બાંધી લો, બાકી થઈ શકે છે મોટુ નુકસાન
National news
ભારતની એકમાત્ર ટ્રેન, જેમાં તમે રૂપિયો ખર્ચ્યા વિના આખું વર્ષ કરી શકો છો મુસાફરી
VITAMIN C
વિટામિન C ની કમી હશે તો તુરંત દેખાવા લાગશે આવા લક્ષણો, સમય રહેતા સાચવી લેજો
Ahmedabad
અમદાવાદના ઈતિહાસમાં સૌથી મોટી રેડ, 35 કોલ સેન્ટર પર CBI નો 350નો સ્ટાફ ત્રાટક્યો