પાવાગઢ News

યુવાનો પણ શરમાય તેવી સ્ફૂર્તિથી પીએમ મોદી પાવાગઢના પગથિયા સડસડાટ ચઢી ગયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાવાગઢના મહાકાલી માતા પ્રત્યેની આગવી શ્રદ્ધા-આસ્થા છે. આજે 5 સદી બાદ મંદિરના શિખર પર ધજા ચઢી હતી. આ ધજા ચઢાવીને પીએમ મોદીએ પોતાને ધન્ય ગણ્યા હતા. આ સમયે જાણે ભગવાન પણ સાક્ષી બન્યા હોય તેમ ધુમ્મસવાળા વાતાવરણ અને વરસાદના અમી છાંટણા થયા હતા. જોકે, પાવાગઢ મંદિરમાં ચઢતા સમયે નરેન્દ્ર મોદીની ફિટનેસ દેખાઆવી હતી. ફીટ ઇન્ડિયાના પ્રણેતા વડાપ્રધાન યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી પગથિયાં ચડીને મહાકાલી માતા મંદિર દર્શને પહોંચ્યા હતા. ઉંમર છતા તેઓને ઉપર પહોંચ્યા પછી શ્વાસ ચઢ્યો ન હતો કે તેઓ હાંફ્યા પણ ન હતા. ત્યારે ત્યા હાજર તમામ લોકો તેમની સ્ફૂર્તિને જોઈ રહ્યા હતા.
Jun 18,2022, 16:48 PM IST
પાવાગઢમાં ભક્તો માટે નવુ નજરાણું, નિજ મંદિર સુધી 40 સેકન્ડમાં પહોંચાય તેવી લિફ્ટ બનશ
May 13,2022, 10:07 AM IST

Trending news