हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pulses
Pulses News
URIC ACID
Uric Acid: યુરિક એસિડ હાઈ રહેતું હોય એ લોકો કઈ કઈ દાળ ન ખાવી ? જાણી લો
Uric Acid: હાઈ યુરિક એસિડવાળા લોકોએ પોતાની ડાયટમાંથી આ દાળ અને કઠોળ દુર કરી દેવા જોઈએ. આ દાળ શરીરમાં યૂરિક એસિડ વધારી શકે છે.
Mar 13,2025, 18:00 PM IST
CRISIL
મધ્યમ વર્ગને મોંઘવારીનો વધુ એક માર! ટામેટા-બટાટાના ભાવે બજેટ બગાડ્યું, શાકાહારી થાળી
એજન્સી ક્રિસિલના રિપોર્ટ મુજબ નવેમ્બર મહિનામાં શાકાહારી થાળીની કિંમત વાર્ષિક આધાર પર 32.7 રૂપિયાનો એટલે કે સાત ટકા સુધીનો વધારો થયો છે. જોકે રિપોર્ટ મુજબ ડિસેમ્બર મહિનામાં નવા પાકની આવક આવવાથી કિંમતો ઘટવાની શક્યતા છે.
Dec 6,2024, 9:57 AM IST
Health Care
પેટમાં ગેસ બને છે તો ભૂલથી પણ ન ખાઓ આ 3 દાળ, ફુગ્ગાની જેમ ફૂલી જશે પેટ
Which Dal Cause Gas: જે લોકોને પેટમાં ગેસ અને પેટ ફૂલવાની સમસ્યા હોય તેમણે દાળનું સેવન કરવાનું ટાળવું જોઈએ. આવો, તેના વિશે વિગતવાર જાણીએ
Oct 23,2024, 15:48 PM IST
Food
Food: આ 4 વસ્તુઓ બાફવાથી વધારે પોષ્ટિક બને, ખાવાથી ચારગણો વધારે ફાયદો થાય
Food: રોજની રસોઈમાં અલગ અલગ શાકભાજી અને વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે. આ વસ્તુઓને કુક કરવાની રીત પણ અલગ અલગ હોય છે. આજે તમને રસોઈની એવી 4 વસ્તુઓ વિશે જણાવીએ જેને બાફીને જ ખાવી બેસ્ટ રહે છે. આ વસ્તુઓ બાફવાથી વધારે પૌષ્ટિક બની જાય છે.
Sep 30,2024, 13:11 PM IST
Kitchen Hacks
ઘઉં સહિતના અનાજને સ્ટોર કરવા ફોલો કરો 5 ઘરેલુ ઉપાય, આખું વર્ષ નહીં પડે ધનેડા
Kitchen Hacks: ધનેડા જેવા જીવજંતુ અનાજમાં થઈ જાય તો લોકો અનાજને ફેંકી દે છે. તો વળી કેટલાક લોકો તેને તડકામાં સુકવીને ઉપયોગમાં લે છે. પરંતુ એક વખત જેમાં જીવડા પડી જાય તે વસ્તુ વાપરવામાં જીવ નથી ચાલતો. આવી સ્થિતિ તમારા ઘરે ન સર્જાય તે માટે ઘઉં સહિતના અનાજને સ્ટોર કરો ત્યારે કેટલાક ઘરેલુ નુસખા અજમાવવા જોઈએ. આ નુસખા અજમાવશો તો અનાજમાં ક્યારેય જીવડા નહીં પડે.
Apr 15,2024, 12:10 PM IST
health tips
ગેસ-એસિડિટીની સમસ્યા રહેતી હોય તો આ 4 દાળ ન ખાવી, નહીં તો મુકાવું પડશે શરમમાં
Health Tips: ગેસ અને એસિડિટી થઈ જાય ત્યારે વ્યક્તિ બીમાર ન હોય તો પણ હાલ બેહાલ થઈ જાય છે. જે લોકોને વારંવાર ગેસ અને એસિડિટી થતા હોય તેમણે કેટલીક દાળનું સેવન કરવાનું ઘટાડવું જોઈએ. દરેક ઘરમાં દાળ રોજ બને છે કારણ કે દાળથી શરીરને પ્રોટીન મળે છે. પરંતુ કેટલીક દાળ એવી હોય છે જે ગેસ એસીડીટી અને બ્લોટીંગની સમસ્યાને વધારી શકે છે.
Aug 16,2023, 7:27 AM IST
Pulses
આ 4 કઠોળ છે સુપરફૂડ, રોજ કરશો સેવન તો 5 ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાથી મળી જશે મુક્તિ
Benefits of Pulses: નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યા દરેક વ્યક્તિને હોય છે. આજના સમયની મોટાભાગની સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ લોકોનો અનહેલ્ધી ખોરાક હોય છે. જ્યારે વ્યક્તિ પોષણયુક્ત આહારને મહત્વ આપતા નથી તો ધીરે ધીરે શરીર નબળું પડવા લાગે છે. જેના કારણે એક પછી એક બીમારી થાય છે. જો આવી સ્થિતિથી બચવું હોય તો કઠોળનું નિયમિત સેવન શરુ કરવું.
Jul 10,2023, 12:39 PM IST
hospital
દરરોજ કઠોળ ખાશો તો આ 5 ગંભીર બિમારીઓ ઉભી પૂંછડીયે ભાગશે, જાણો ફાયદા
શું તમે જાણો છો તમારી સમસ્યાની દવા તમારા રસોડામાં જ છે. જી હા, વાત થઈ રહી છે કઠોળની...કઠોળ ખાવાથી તમે 5 ગંભીર સમસ્યાથી આસાનીથી છૂટકારો મેળવી શકશો.
Apr 29,2023, 16:17 PM IST
gujarat
ગુજરાતમાં કઠોળ-શાકભાજીના ભાવમાં થશે ભડકો! ખેડૂતો રાતા પાણીએ રોવે તેવી સ્થિતિ!
ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણ સતત બદલાતું રહે છે. જેમાં ઉનાળાના પ્રારંભે જ માવઠાની સ્થિતિ બની છે, જેમાં નવસારીમાં 10થી વધુ દિવસોથી વાદળછાયું વાતાવરણ રહેતા ખેતીને મોટી અસર થઈ છે.
Mar 21,2023, 22:34 PM IST
Pulses
દેશમાં ઘટશે ફૂડ ઓઇલ અને દાળના ભાવ? સરકારે આપ્યો આ જવાબ
ફૂડ મિનિસ્ટ્રીના સેક્રેટરી (Food Secretary) સુધાંશુ પાંડેય (Sudhanshu Pandey) એ કહ્યું કે મલેશિયામાં મજૂર સંકટ અને બાયો-ફ્યૂલ માટે ખાદ્ય તેલોના ડાઇવર્જનના લીધે ફૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઉછાળો આવ્યો છે.
Oct 22,2021, 18:24 PM IST
prices of tuwar
મોંઘવારી ડાયન ખાઇ જાવત હૈ...
દેશમાં કુદકે ને ભુસકે વધી રહેલી મોંઘવારીનાં પગલે વ્યવહાર ખોરવાયો. ગૃહીણી થઇ રહી છે પરેશાન. ન માત્ર શાકભાજી પરંતુ કરિયાણુ પણ ધીરે ધીરે મોંઘુ થતા બજેટ ખોરવાયું છે.
Nov 29,2019, 21:05 PM IST
અમદાવાદ
અમદાવાદ: શાકભાજી અને કઠોળના ભાવ આસમાને જતા ગૃહિણીઓ પરેશાન
લીલી શાકભાજી અને કઠોળના ભાવમાં વધારો, કઠોળના ભાવમાં 20થી 30 ટકાનો વધારો થયો. ભાવ વધારા પર અમદાવાદની ગૃહિણીઓ સાથે વાતચીત.
Aug 18,2019, 17:40 PM IST
Vadodra
વડોદરા: શાકભાજી અને કઠોળના ભાવ આસમાને જતા ગૃહિણીઓ પરેશાન
લીલી શાકભાજી અને કઠોળના ભાવમાં વધારો, કઠોળના ભાવમાં 20થી 30 ટકાનો વધારો થયો. ભાવ વધારા પર વડોદરાની ગૃહિણીઓ સાથે વાતચીત.
Aug 18,2019, 14:36 PM IST
Vadodra
વડોદરા: કઠોળના ભાવ પણ આસમાને જતા ગૃહિણીઓ પરેશાન
લીલી શાકભાજી અને કઠોળના ભાવમાં વધારો, કઠોળના ભાવમાં 20થી 30 ટકાનો વધારો થયો. ભાવ વધારા પર વડોદરાની સમતા વિસ્તારની ગૃહિણીઓ સાથે વાતચીત.
Aug 17,2019, 17:47 PM IST
vegetable prices
વરસાદ વરસવાનું નામ નથી લેતો, અને શાકભાજીના ભાવ 60થી 70 ટકા વધી ગયા
ઉનાળાની ઋતુ પુર્ણ થઇ ગઇ અને ચોમાસુ બેસી ગયુ. પણ વાતાવરણ હજી પણ ઉનાળાના મૂડમાં છે અને વરસાદ વરસવાનો નામ નથી લઇ રહ્યો. જેની અસર શાકભાજીના ભાવો પર પડી છે. ચોમાસુ વિધીવત ન જામતા શાકભાજીના ભાવ ભડકે બળી રહ્યા છે.
Jul 24,2019, 8:48 AM IST
Fruits Price
ફળોના ભાવમાં તોતિંગ વધારો : એક મહિના પહેલાં જે ભાવ હતાં, તેમાં સરેરાશ 90-1
ચોમાસુ ખેંચાતા શાકભાજીના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે, જેના કારણે ગૃહિણીઓનુ બજેટ ખોરવાઈ રહ્યું છે. જેના કારણે મહિલાઓની મુશ્કેલી વધી છે. ઉનાળાની ઋતુ પૂર્ણ થતાંની સાથે જ ફળફળાદીના ભાવમાં તોંતિંગ વધારો થયો છે. ઉનાળામાં કેસર કરી પૂર્ણ પ્રમાણમાં મળી રહેતા લોકોની પસંદગી કેરી પર વધારે રહેતી હતી. પણ માર્ચ મહિનામાં સૌરાષ્ટ્રની અને જુન મહિનામાં કચ્છની કેસર કેરી આવતાં અન્ય ફળફળાદીના ભાવામાં ઘટાડો થયો હતો. જોકે હવે કેરીની સીઝન પુર્ણ થતાં ફળ ફળાદીના ભાવ ઉંચકાયા છે. એક મહિના પહેલાં જે ભાવ હતાં, તેમાં સરેરાશ 90 થી 100 ટકા ભાવનો વધારો થયો છે
Jul 23,2019, 8:21 AM IST
vegetable prices
ચોમાસુ ખેંચાતા શાકભાજીના ભાવ વધ્યા, ગૃહિણીઓની મૂંઝવણ વધી, શું ખરીદવું કે શ
વરસાદ ખેંચતા તેની સીધી અસર શાકભાજીના ભાવ ઉપર જોવા મળી છે. ચોમાસામાં સામાન્ય રીતે તુરિયા, ટામેટા,ગુવાર, ભીંડો જેવા શાકભાજી સસ્તા હોય છે, પરંતુ વરસાદ ખેંચતા પરિસ્થિતિ વણસી ગઈ છે. જે શાકભાજી પ્રતિ કિલો 30 થી ૪૦ રૂપિયા હોય છે તે વધીને ૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે.
Jul 20,2019, 9:20 AM IST
Trending news
Bilawal Bhutto
બિલાવલે સંસદમાં આપ્યું એવું નિવેદન, ઉડી ખૂબ મજાક, જોયા પછી તમે હસવાનું રોકી નહીં શકો
gujarat
મોટી દુર્ઘટના! આ લાઈન પર અકસ્માત થતા ટ્રેન વ્યવહાર ખોરવાયો, અનેક ટ્રેન 8 કલાક મોડી!
SWIGGY
Swiggy-Zomatoથી ઓનલાઈન જમવાનું મંગાવવું થયું મોંઘું, હવે ચૂકવવો પડશે વધાર
gujarat
વગર વરસાદે અ'વાદના આ વિસ્તારમાં ચોમાસા જેવી સ્થિતિ! લોકોને ઘરની બહાર નીકળવુ મુશ્કેલ
Hera Pheri 3
સૌથી ખરાબ સમાચાર! પરેશ રાવલે છોડી Hera Pheri 3, કારણ છે એકદમ ચોંકાવનારું
Operation Sindoor fact check
પાકિસ્તાનને લીક થઈ ઓપરેશન સિંદૂરની માહિતી? કોંગ્રેસના સવાલ પર સરકારનો આવ્યો જવાબ
South Gujarat weather change
ભર ઉનાળે વલસાડમાં ચોમાસા જેવો માહોલ;આ ગામડાઓમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ચિંતાતુર
gujarat
અ'વાદના વાહનચાલકો માટે ખુશખબર; રોજ એક લાખ લોકોને ટ્રાફિકમાંથી રાહત, આ બ્રિજ થશે શરૂ
Uric Acid Home Remedies
Health Tips: ખાલી પેટ પીઓ આ રસોડાના મસાલાનું પાણી, 21 દિવસમાં યુરિક એસિડ થશે દૂર!
Flat Buyers
Property: ઘર ખરીદવા સમયે આ 6 વાતનું રાખો ધ્યાન, બાકી RERA પણ નહીં કરે તમારી મદદ