ગુજરાત મુખ્યમંત્રી News

કોણ છે ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ, જેમનુ પાટીદાર પાસુ પાવરફૂલ ગણાય છે
Sep 12,2021, 18:00 PM IST
અમારો મુખ્યમંત્રી લાવવાની પાટીદારોની મનશા પૂરી થઈ, પણ નીતિનભાઈના નસીબે આ વખતે પણ સાથ
Sep 12,2021, 17:21 PM IST
ગરીબ મહિલાઓ સોનોગ્રાફી માટે મુખ્યમંત્રી પાસે માંગી મદદ, મિનિટોમાં થઇ સોનોગ્રાફી
સીએમ ડૅશબોર્ડના માધ્યમથી સૂચના મળતા દાહોદ સ્થિત ઝાયડ્સ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં થઇ વિનામૂલ્યે સોનોગ્રાફી કરવામાં આવી હતી. છેવાડાના માનવીની પણ રોજબરોજ દરકાર કરતા રાજયના સંવેદનવીલ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી :  સી.એમ.ડેશબોર્ડના માધ્યમ દ્વારા ગરીબ પરિવારોની રોજીદી તકલીફોના સમાધાન માટે સ્વયં ચિંતા કરે છે. અણીના સમયે મળેલી મદદનો ઉ૫કાર જીવનપર્યંત ભૂલાતો નથી. એમાંય જો તમને કોઇ શારીરિક તકલીફ થઇ હોય અને તેવા સમયે બનેલા મદદગાર દેવદૂતસમાન લાગે છે. આવું જ કંઇક દાહોદ જિલ્લાના ખરોદા ગામમાં રહેતા શીલાબેન પપ્પુભાઇ નિનામા સાથે બન્યું છે. તેમના માટે સીએમ ડેશબોર્ડ હમદર્દ બન્યું અને આ ઘટના મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના નેતૃત્વની રાજ્ય સરકારની સંવેદનશીલતાની પરિચાયક બની. 
Nov 5,2020, 16:32 PM IST
નરેન્દ્ર મોદી પર PHD કરી સુરત જિલ્લા કોર્ટના વકીલ બન્યા ડોક્ટર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જીવન કોઈ ગાથાથી ઓછી નથી. આરએસએસના પ્રચારકમાંથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ પોતાની મહેનતના દમ પર નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બન્યા હતા. 2014માં પહેલી વખત કોંગ્રેસ સિવાયના અન્ય કોઈ પાર્ટીને જંગી બહુમત મળ્યો હતો. ત્યારે નરેન્દ્ર મોદીની કાર્યશૈલી કે પ્રભાવિત થઈને સુરતના એક વકીલે તેમના ઉપર પી.એચ.ડી કરવાનું નક્કી કર્યું હતું. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા. ત્યારે શરૂ થયેલી વકીલની મહેનત નવ વર્ષ બાદ રંગ લાવી છે. હાલમાં જ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આ વકીલની થિસીસને મંજૂર કરી તેનું નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.  
Mar 16,2019, 18:40 PM IST

Trending news