हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હળદર
હળદર News
gujarat
પશુપાલકો સાવધાન! પશુઓમાં વધી રહ્યો છે આ રોગ, રાખજો આ કાળજી, યુધ્ધના ધોરણે કાર્યવાહી!
પશુઓમાં થતા ખરવા-મોવાસા રોગને નાથવા રાજ્ય સરકાર સજ્જ. બનાસકાંઠા જિલ્લામાં ખરવા-મોવાસા રોગચાળાના નિયંત્રણ માટે રાજ્ય સરકારે યુધ્ધના ધોરણે કાર્યવાહી કરી. બનાસકાંઠામાં કુલ ૧૬.૪૯ લાખથી વધુ પશુઓમાં ખરવા મોવાસા રોગપ્રતિકારક રસીકરણ કરાયું. હાલની પરિસ્થિતિએ બનાસકાંઠામાં કોઈપણ પશુ ખરવા-મોવાસા રોગથી અસરગ્રસ્ત નથી. રાજ્ય સરકારે બનાસકાંઠામાં કંટ્રોલ રૂમ અને 10 ફરતા પશુ દવાખાના પણ કાર્યરત કર્યા.
Feb 29,2024, 16:27 PM IST
health tips
હળદરની આ ગોળીઓ બનાવી કરી લો સ્ટોર, નિયમિત ખાવાથી ઠંડીમાં પણ શરીર રહેશે નિરોગી
Health Tips: આજે તમને પેટ સંબંધિત સમસ્યાઓની રામબાણ દવા વિશે જણાવીએ. પેટની સમસ્યાઓથી બચવું હોય તો તમે શિયાળામાં આ હળદરની ગોળીનું સેવન કરી શકો છો. આ ગોળીને એકવાર બનાવીને તમે સ્ટોર કરી લેશો અને રોજ તેનું સેવન કરી શકો છો.
Jan 10,2024, 7:49 AM IST
turmeric
હળદરના આ ઉપાયથી લક્ષ્મીજી સામેથી આવશે, કોઈ પણ કાર્યમાં મળશે સફળતા
Haldi ke totke: જ્યોતિષશાસ્ત્રમાં કિચનમાં રહેલી એવી અનેક વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેના ઉપયોગથી જીવનમાં ભાગ્યોદય થાય છે. આવી જ એક વસ્તું એટલે હળદર. હળદરનો ઉપયોગ માત્ર રસોડામાં જ નહીં પરંતુ આરોગ્ય માટે પણ થાય છે. પરંતુ હિન્દુ ધર્મમાં હળદરનો ઉપયોગ અનેક શુભકાર્યોમાં કરવામાં આવે છે. તો ભગવાન વિષ્ણુને હળદર કે ચંદનનું તિલક કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુને હળદર ખુબ જ પ્રિય છે.
Jan 5,2024, 23:15 PM IST
ANTI POLLUTION FOODS
શિયાળા દરમિયાન ગળામાં ખરાશ કે ઉધરસ નહીં થાય, આ 5 ઘરગથ્થુ ઉપચાર તમને રાખશે સ્વસ્થ
નવી દિલ્લીઃ બદલાતા સમયમાં વધતા પ્રદૂષણથી આજકાલ દરેક વ્યક્તિ પરેશાન છે. આ સમયગાળા દરમિયાન ભોજન પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવીએ છીએ કે આ પ્રદૂષણમાં કઈ વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.
Nov 20,2023, 18:38 PM IST
spiritual
તિજોરીમાં આ વસ્તુ રાખવાથી રાતોરાત ચમકી શકે છે કિસ્મત, બંગલા અને ગાડીઓની લાગશે લાઈન!
નવી દિલ્લીઃ આપણા શાસ્ત્રો પ્રમાણે હળદરને પૂજામાં ખુબ જ શુભ માનવામાં આવે છે. જો તમે આ વસ્તુને સાથે રાખશો તો કરશો તો ક્યારેય ખાલી થાય તમારી તિજોરી....
Sep 24,2023, 14:03 PM IST
Turmeric Side Effects
હળદરનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી પણ થાય છે બીમારી, જાણો તેની આડઅસર વિશે
Turmeric Side Effects: બીમારીઓમાં દવા જેવું કામ કરતી હળદર પણ તમને બીમાર કરી શકે છે. જાણીને નવાઈ લાગશે પરંતુ વધારે પ્રમાણમાં હળદરનું સેવન કરવાથી પણ બીમારી થઈ શકે છે. એટલે તમે પણ જો શરદી ઉધરસ કે કોઈપણ સમસ્યા થાય અથવા તો નિયમિત રીતે તમે હળદરનું સેવન કરો છો તો આ બાબતો તમારે ધ્યાનમાં રાખવી જરૂરી છે.
Sep 19,2023, 17:49 PM IST
shravan month 2023
શ્રાવણમાં સોમવારે ઉપવાસ રાખ્યો હોય તો અચૂક લેજો આ ફૂડ, નહીંતર થાકીને થઇ જશો ઢૂસ્સ
Immunity: ઉપવાસ દરમિયાન નિયમોને કારણે, લોકો સામાન્ય કરતાં ઓછું ખાય છે અને આવી સ્થિતિમાં શરીરમાં પોષણનો અભાવ હોય છે. જેના કારણે શરીરની રોગો સામે લડવાની ક્ષમતા નબળી પડી જાય છે.
Aug 26,2023, 8:49 AM IST
health
શ્રાવણ મહિનો રાખ્યા બાદ અચૂક લો આ ખોરાક, સ્ટેમીના અને રોગ પ્રતિકારક શક્તિ વધશે
Immunity: ઉપવાસ દરમિયાન નિયમોને કારણે, લોકો સામાન્ય કરતાં ઓછું ખાય છે અને આવી સ્થિતિમાં શરીરમાં પોષણનો અભાવ હોય છે. જેના કારણે શરીરની રોગો સામે લડવાની ક્ષમતા નબળી પડી જાય છે.
Jul 7,2023, 16:45 PM IST
turmeric
ઘરમાં છે આર્થિક સમસ્યા? તો રાખી દો આ વસ્તુ, લક્ષ્મીજી સામેથી આવશે
Haldi ke totke: જ્યોતિષશાસ્ત્રમાં કિચનમાં રહેલી એવી અનેક વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેના ઉપયોગથી જીવનમાં ભાગ્યોદય થાય છે. આવી જ એક વસ્તું એટલે હળદર. હળદરનો ઉપયોગ માત્ર રસોડામાં જ નહીં પરંતુ આરોગ્ય માટે પણ થાય છે. પરંતુ હિન્દુ ધર્મમાં હળદરનો ઉપયોગ અનેક શુભકાર્યોમાં કરવામાં આવે છે. તો ભગવાન વિષ્ણુને હળદર કે ચંદનનું તિલક કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુને હળદર ખુબ જ પ્રિય છે.
Feb 21,2023, 14:59 PM IST
turmeric
તમારા ચહેરાની કાળાશ તમને શરમમાં મૂકે છે? દહીં સાથે હળદરનો આ રીતે કરો ઉપયોગ
હળદર અને દહીંના ઉપયોગથી ત્વચામાં ચમક આવશે. તેમાં ઝિંક અને મેગ્નેશિયમ જેવા તત્વો મળી આવે છે, જે ત્વચા માટે ફાયદાકારક છે. દહીં, હળદર, ચણાનો લોટ અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને તેને ચહેરા પર લગાવો અને 10 મિનિટ સુધી રાખો.
Jan 15,2022, 8:31 AM IST
હળદર
જાણો ગુરૂવારનો સૂર્યદેવ સાથે સંબંધ, હળદરના સામાન્ય પ્રયોગથી મળશે ઉત્તમ ફળ
હળદરની ગાંઠના અનેક પ્રયોગ વૈદિક જ્યોતિષમાં વર્ણિત કરવામાં આવ્યા છે. આયુર્વેદના મતે હળદરની પ્રકૃતિ ઉષ્ણ છે, તે કટુ-તિક્ત સ્વાદ ધરાવે છે. તેને સુગંધિત અને ઉત્તેજક ગણવામાં આવે છે. કુંડળીમાં દાંપત્યસુખસૂચક સાતમું સ્થાન શુક્ર-ગુરુ બગડેલા હોય કે યોગ્ય મેળાપક થયા ન હોય તો લગ્નજીવનમાં વિસંવાદિતા સર્જાય છે. પતિનો પ્રેમ પ્રાપ્ત થતો નથી. આવી સ્થિતિમાં હળદરનો પ્રયોગ લાભદાયક નીવડે છે. ગુરુવારે પીળા રંગનું એક વસ્ત્ર ધારણ કરવું. પીળા રંગના રેશમી વસ્ત્રમાં હળદરની ગાંઠ બાંધીને પર્સમાં રાખવું. બેસનનું બનેલું ભોજન જ જમવું, મોળા શેકેલા ચણા ખાઈને રહી શકાય તો ઉત્તમ. ‘ક્લીમ્ રત્યૈ કામદેવાય નમ:’ મંત્રના જપ કરવા, ઓછામાં ઓછા ૧૦૮ જપ કરવા, વધુ જેટલા થઈ શકે તેટલા કરવા.
Jul 18,2019, 9:10 AM IST
હળદર
હળદરમાં આ વસ્તુની ભેળસેળ શરીરના હાડકાના ચૂરા ચૂરા કરી નાંખશે
હળદર આપણા દેશના ઘર-ઘરમાં ખાવાનો એક મહત્વનો ભાગ છે. ફૂડ વેજ હોય કે નોનવેજ, હળદર વગર કોઈ પણ વ્યંજનની રેસિપી અધૂરી છે. પરંતુ માર્કેટમાં મળનારી હળદર ભેળસેળવાળી પણ હોઈ શકે છે. દિલ્હીના ગૌતમ બુદ્ધ નગરના ફૂડ એન્ડ ડ્રગ સેફ્ટી વિભાગે હળદરના સેમ્પલમાં લેડ ક્રોમેટની ભેળસેળ કરી છે. આ ભેળસેળ ગ્રેટર નોઈડાના મસાલાની એક ફેક્ટરીમાં બનતી હળદરના સેમ્પલમાં મળી આવી છે.
Mar 10,2019, 11:00 AM IST
આરોગ્ય
શિયાળામાં ગળાના દુઃખાવા અને ખરાશથી છૂટકારો અપાવશે આ 5 પ્રકારની ચા
શિયાળામાં શરદી-ખાંસી એક સામાન્ય સમસ્યા છે અને તે લાંબો સમય રહેતી હોય છે, તમે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવીને પણ તેમાંથી રાહત મેળવી શકો છો
Jan 9,2019, 8:30 AM IST
Trending news
guru gochar 2024
વર્ષ 2024 ના અંત સુધી નોટ છાપશે આ 4 રાશિના લોકો, દરેક કાર્યમાં ભાગ્ય આપશે સાથ
Car Loan
અક્ષય તૃતીયા પર કાર ખરીદવાનો બનાવી રહ્યાં છો પ્લાન તો આ બેન્ક આપી રહી છે ઓછા દરે લોન
IPL 2024
RCB vs GT: આરસીબી સામે સતત બીજી મેચમાં ગુજરાત ટાઈટન્સનો પરાજય, ફાફની અડધી સદી
manoj tiwari
આ પૂર્વ ખેલાડીએ હાર્દિકના કર્યા પેટછૂટા વખાણ, કહ્યું- મુંબઈ હારે કે જીતે મને...
Zodiac sign
મે મહિનામાં આ જાતકોનો પ્રમોશનનો યોગ, મળશે મોટી જવાબદારી, કરિયરમાં થશે પ્રગતિ
deadly rain
દક્ષિણી બ્રાઝિલમાં કુદરતનો કહેર, ભારે વરસાદ અને પૂરના પાણીથી તારાજી, નદીઓ ગાંડીતૂર
Dry Mode
ACમાં આ મોડને સિલેક્ટ કરતાં જ થશે કમાલ, કાળઝાળ ગરમીમાં પણ ઓઢવો પડશે ધાબળો!
7th Pay Commission
સરકારી કર્મચારીઓને મોજે દરિયા! 50% ડીએ બાદ આ પણ મળશે મોટા ફાયદા
gujarat
'આ વખતે ભરૂચની જનતા ઈતિહાસ લખવા તૈયાર', ભગવંત માને ગુજરાતમાં શું આપ્યું નિવેદન?
terror attack
J&K: પૂંછમાં એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, અનેક જવાનો ઘાયલ