Claims News

હું કૃષ્ણનો અવતાર છું અને મારી ગોપીઓ કપડામાં સારી ન લાગે તમામ વસ્ત્રો ઉતારી નાખો અને
Nov 23,2021, 17:07 PM IST
શાળાઓ પાસે પુસ્તકો નથી, વિદ્યાર્થીઓ પુસ્તક વગર પરીક્ષા આપવા મજબુર, સરકારના સબ સલામતન
શહેરની 6 ગ્રાન્ટેડ અને જસદણની 2 સરકારી મળી કુલ 8 શાળાઓમાં ધોરણ 9 થી 12ના 1500 જેટલા વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠ્ય પુસ્તક મળ્યા નથી. આથી તેની સીધી અસર બાળકોના શૈક્ષણિક કાર્ય પર પડી રહી છે. એક માસ બાદ સત્રાંત પરીક્ષા છે તેમ છતાં હજુ સુધી શિક્ષણ તંત્રની અવ્યવસ્થાના પરિણામે વિદ્યાર્થીઓ પુસ્તકોથી વંચિત રહ્યા હોવાની જીલ્લા શિક્ષણાધિકારીને સરદાર પટેલ વિદ્યા મંદિર સ્કુલનાં આચાર્ય દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. તો બીજી તરફ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનાં નિરીક્ષકનું કહેવું છે કે, ઇન્ડેન્ટ ફોર્મ રજૂ કર્યા છે તેવી તમામ સ્કુલોને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું છે. સ્કુલ દ્વારા ઇન્ડેન્ટ ફોર્મ રજૂ કરવામાં વિલંબ કર્યો હોય તેવી સ્કુલોને પુસ્તકો નહિ મળ્યા હોય. સ્કુલ અને તંત્ર વચ્ચેનાં વિવાદમાં વિદ્યાર્થીઓ પુસ્તકોથી વંચિત રહ્યા છે. 
Sep 24,2021, 18:31 PM IST
ભાજપના અનેક નેતાઓ અમારા સંપર્કમાં, ગમે ત્યારે અમારી સાથે જોડાઇ શકે તેવો કોંગ્રેસનો દ
Feb 5,2021, 23:53 PM IST
1 જુલાઇથી વીમા કંપની આપશે ક્લેમ સેટલમેંટની સંપૂર્ણ જાણકારી
Apr 11,2019, 15:57 PM IST

Trending news