Fire Break Out In Atlantis Building Of Rajkot : રાજકોટની એટ્લાન્ટિસ બિલ્ડિંગની આગમાં સ્વિગીના ડિલિવરીમેન... બે પિતરાઈ ભાઈ સહિત 3નાં મોત... આગ ફ્લેટમાં ત્રણેય મૃતક બહારના
રાજકોટની ગોઝારી દુર્ઘટનાનો કેસ જે હાઈકોર્ટમાં ચાલે છે તે મામલે સુનાવણી દરમિયાન અર્બન ડેવલપમેન્ટ વિભાગના પ્રિન્સિપાલ સેક્ર્ટેરી અશ્વિનીકુમારે કોર્પોરેશન તરફથી કાર્યવાહી સંદર્ભે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં તેમણે જે સૂચનો આપ્યા છે તે પણ જાણવા જેવા છે.
Rajkot Game Zone Fire: સાગઠિયાના કાર્યકાળ દરમિયાનની તમામ ફાઈલો એસીબીએ મંગાવી સાગઠિયા સાથે ભળેલા બિલ્ડરો અને આર્કિટેકટોની ઊંઘ હરામ થશે, નેતાઓને આંચ આવશે કે કેમ તે પ્રશ્ન હજુ અનુત્તર રાજકોટ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાએ ટાઉન પ્લાનીંગ શાખામાં રહી કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યાની એસીબી સમક્ષ કબૂલાત આપતા જ એસીબીએ આ દિશામાં હવે તપાસ શરૂ કરી છે.
mansukh sagathia investigation : રાજકોટ અગ્નિકાંડના સાગઠિયાની ઓફિસમાંથી ખજાનો ખુલ્યો, ઓફિસનું સીલ ખુલતા 18 કરોડની વધુ અપ્રમાણસર મિલકત મળી આવી છે
mansukh sagathia investigation : રાજકોટ અગ્નિકાંડના સાગઠિયાની ઓફિસમાંથી ખજાનો ખુલ્યો, ઓફિસનું સીલ ખુલતા વધુ 5 કરોડની રોકડ અને કરોડોનું સોનુ મળ્યું, અગાઉ 10.55 કરોડ બેનામી સંપત્તિ જાહેર થઈ હતી
ઝી બ્યૂરો, અમદાવાદઃ'મારી પત્ની પાછળ પાગલ થયેલો સાગઠિયા 5-5 લાખની ગીફ્ટો આપતો, મારી પાસે 50 રૂપિયા પણ નથી' આ નિવેદન છે રાજકોટના એક રહીશનું.રાજકોટના ગેમિંગ ઝોનના અગ્નિકાંડમાં અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો, અગ્નિકાંડના મુખ્ય આરોપી સામે રાજકોટના રહીશે કર્યા ગંભીર આક્ષેપો.રાજકોટના રહિશે કર્યો અગ્નિકાંડનો મુખ્ય આરોપી સાગઠિયા એક નંબરનો ઐય્યાશ હોવાનો ઘટસ્ફોટ થયો છે.
રાજકોટ અગ્નિકાંડનો મુખ્ય આરોપી પૂર્વ TPO એમ.ડી.સાગઠિયાની કરતૂતો આવી સામે. રાજકોટના રહીશે કહ્યું સાગઠિયા લેડિઝનો શોખીન છે, તે મારી પત્ની પાછળ લાખો રૂપિયા ઉડાવતો હતો. કોલ ડિટેઈલ કાઢશો તો કરોડોના કૌભાંડનો તાળો મળશે.
Rajkot Close : રાજકોટના TRP આગકાંડની ઘટનામાં પીડિતોને નથી મળ્યો ન્યાય... આગકાંડ મામલે કોંગ્રેસે આપ્યું છે રાજકોટ બંધનું એલાન... સોની બજાર, ગુંદાવાડી બજાર અને ખાનગી શાળાઓ બંધ પાળ્યો
રાજકોટ અગ્નિકાંડની ઘટના કોણ ભૂલી શકે?. રાજકોટમાં બનેલી આ ગોઝારી ઘટનાને 25 જૂને એક મહિનો પૂર્ણ થશે. આ સમગ્ર ઘટનામાં સરકારે SITની રચના કરી તપાસ શરૂ કરાવી છે. બીજી તરફ SITની તપાસ સામે કોંગ્રેસ સવાલો ઉઠાવી રહ્યું છે.
Rajkot Game Zone Fire Case : રાજકોટ અગ્નિકાંડમાં જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ.. પેટ્રોલના જથ્થા મુદ્દે પુરવઠા વિભાગે કર્યા હાથ અદ્ધર.. કહ્યું, આ જવાબદારી પોલીસ કમિશનરની...
Rajkot Game Zone Fire Case : રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગેમઝોનના સંચાલક યુવરાજસિંહનો મોટો ખુલાસો.. ગેમઝોનનું ડિમોલિશન અટકાવવા ભાજપ કોર્પોરેટરે લીધા હતા દોઢ લાખ રૂપિયા.. તો નીતિન રામાણી બોલ્યા, ડિમોલીશન અટકાવવામાં મારી કોઈ ભૂમિકા નહીં
Gujarat Highcourt : રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી શરૂ.. હાઈકોર્ટનું અવલોકન.. કહ્યું, તંત્ર જાણતું હતું કે ગેમઝોન ગેરકાયદે, તો શું આગ લાગવાની રાહ જોવાતી હતી?
rajkot fire last video : રાજકોટના આગકાંડ પહેલાંનો વધુ એક વીડિયો આવ્યો સામે... TRP ગેમઝોનમાં સુનિલ સિધ્ધપુરા દીકરી સાથે રમતા દેખાયા... આગકાંડમાં સુનિલ સિદ્ધપુરાનું થયું છે મોત
Bhanuben Babariya On Rajkot Game Zone Fire: પ્રેસ કોન્ફરન્સ કરીને કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ ઘટના પર પોતાનું નિવેદન આપ્યું. આ દરમિયાન ભાવુક થઈને તેઓ રડી પણ પડ્યા. તેમણે કહ્યું કે આ ઘટના બની તેના બીજા જ દિવસથી હું રાજકોટમાં છું અને મારાથી બનતી તમામ કાર્યવાહી અધિકારીઓના સંપર્કમાં છું. જાણો વધુમાં તેમણે શું કહ્યું?
Rajkot Game Zone Fire: રાજકોટ અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગૂમાવ્યા. આ અગ્નિકાંડમાં હાલ તો તપાસનો દોર યથાવત છે.રાજકોટ ના આઈપીએસ તથા આઈએએસની પણ પૂછપરછ થઈ શકે છે. રાજકોટ અગ્નિકાંડમાં કર્મચારીઓ બાદ અધિકારીઓની પણ પૂછપરછ નો દોર જોવા મળશે. જો કે આ ઘટનામાં રાજ્ય સરકારના વલણથી આઈએએસ અને આઈપીએસ લોબી નારાજ જોવા મળી રહી છે.
સુરત શહેરમાં તમામ ફાયર ના સાધનોના વિક્રેતાના ત્યાં ભારે ભીડ જોવા મળી રહી છે. પહેલાં સમાન્ય રીતે ગ્રાહકો આવતા હતા. અગ્નિકાંડ અચાનક 90% ગ્રાહકી માં વધારો નોંધાયો છે. જેને લઈ વિક્રેતાના ત્યાંસ્ટોક નહીં હોવાથી ગ્રાહકોને બે દિવસના વેટિંગ આપવામાં આવી રહ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠીયા અને ફાયર બ્રિગેડના ઓફિસર ઠેબાને ત્યાં ACB એ દરોડા પાડ્યા છે. રાજકોટમાં કુલ 5 જગ્યા પર લાંચ રૂશ્વત વિરોધી ખાતાના દરોડા પાડતા ખળભળાટ મચી ગયો છે. માહિતી મળી રહી છે કે રાત સુધીમાં અનેક સ્થળોએ એસીબી ત્રાટકી શકે છે.
Rajkot Fire Latest Update : રાજકોટ આગકાંડના પીડિતોમાંથી કોઈ પણ વ્યક્તિ ગુમ ન હોવાનો સરકારનો દાવો...27 મૃતદેહોની ઓળખ કરી પરિવારને સોંપાયા...3 વ્યક્તિ ગુમ થવાની ખોટી ફરિયાદ કરનાર સામે નોંધાયો ગુનો
Rajkot Fire Latest Update : રાજકોટ આગકાંડના 28માંથી 27 મૃતદેહો ઓળખાયા..એક મૃતદેહની ઓળખ સ્થાપિત કરવાની બાકી...સળગી ગયેલા મૃતદેહો ઓળખવા કરાયો હતો DNA ટેસ્ટ...ટી.આર.પી. ગેમ ઝોન દુર્ઘટનાના ૨૭ લોકોના ડી.એન.એ. મેચીંગના આધારે ઓળખ કરાઈ
Ram Mokariya : રાજકોટ આગકાંડમાં જવાબદાર ઉચ્ચ અધિકારીઓની આજથી SIT કરશે પૂછપરછ, IAS આનંદ પટેલ, અરુણ મહેશ બાબુ, અમિત અરોરા, IPS રાજુ ભાર્ગવ, સુધીર ત્રિવેદી, વિધિ ચૌધરી અને પ્રવીણ મીણાની થશે પૂછપરછ
RMCના મોટા મગરમચ્છો સામે સસ્પેન્ડ કરવાની કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યારે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટના TRP ગેમ ઝોન આગકાંડમાં ઉચ્ચ અધિકારીઓનાં નામ પણ FIRમાં જોડવા માટે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે.