Swaminarayan temple News

USના BAPS સ્વામિનારાયણ અક્ષરધામમાં 'તડાગ ઉત્સર્ગ વિધિ' યોજાઈ; ભવ્ય જલયાત્રા નીકળી
Oct 4,2023, 21:19 PM IST
હંમેશા સેવા કાર્ય માટે સમર્પિત પ્રમુખ સ્વામી મહારાજની જુઓ ક્યારેય ન જોયેલી તસવીરો
Dec 27,2022, 16:54 PM IST
સંસારમાં પરત નહી ફરી શકતા સ્વામીજીએ સંસાર જ ત્યાગી દીધો? ગુણાતીત સ્વામી મુદ્દે ચોંકા
હરિધામ સોખડામાં ફરી એકવાર વિવાદ સામે આવ્યું છે. ગત રાત્રે સોખડા મંદિરમાં ગુણાતીતસ્વામીનું નિધન થતાં તેમના અંતિમસંસ્કારની કાર્યવાહી મંદિરમાં જ આરંભવામાં આવી હતી. જો કે તે અંગે પ્રબોધસ્વામી જૂથના હરિભક્તોએ મૃત્યુ અંગે આસંકા વ્યક્ત કરી હતી. તેમનું મૃત્યુ શંકાસ્પદ સ્થિતિમાં થયું હોવાનું હરિભક્તોએ જણાવ્યું હતું. આ અંગે કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. એસપીને પણ રજૂઆત કરાઈ હતી. જેને પગલે ગુણાતીતસ્વામીના અંતિમ સંસ્કારની ધડીઓ બાકી હતી ત્યારે પોલીસે પહોંચીને મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં ગુણાતીતસ્વામીના મૃતદેહના સેમ્પલ લઇને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તેમનો વિસેરા રિપોર્ટ પણ લેવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી પુર્ણ થયા બાદ મૃતદેહને સોખડા સ્વામીનારાયણ મંદિરને સોંપવામાં આવ્યો હતો.
Apr 28,2022, 22:05 PM IST
હિંદુ મંદિર બહાર કોથળાઓ ભરીને નોનવેજ અને દારૂની બોટલો ફેંકાતા વિવાદ, કડક કાર્યવાહીની
Mar 6,2022, 16:36 PM IST

Trending news