મોદી સરકારની નવી ભેટ, નિવૃત્ત થનારા કર્મચારીઓની સૌથી મોટી ચિંતા હવે દૂર થઈ જશે

સરકારી કર્મચારીઓની સૌથી મોટી ચિંતા નિવૃત્તિ બાદ પેન્શન મેળવવાની હોય છે. પેન્શન(Pension) શરૂ કરાવવા માટે આ કર્મચારીઓએ અનેક વખત સરકારી ઓફિસોના ચક્કર કાપવા પડે છે. મોદી સરકારે કોરોના વાયરસ મહામારી દરમિયાન નિવૃત્ત થનારા કર્મચારીઓ માટે એક શાનદાર પહેલ કરી છે. હવે કેન્દ્રીય કર્મચારીઓને રિટાયરમેન્ટ બાદ કોઈ પણ ભાગદોડ વગર પેન્શન મળવાનું શરૂ થઈ જશે. 

મોદી સરકારની નવી ભેટ, નિવૃત્ત થનારા કર્મચારીઓની સૌથી મોટી ચિંતા હવે દૂર થઈ જશે