Coronavirus: રાજ્યમાં કોરોનાના 477 નવા કેસ, 321 દર્દીઓ સાજા થયા

આજ રોજ રાજ્યમાં 477 નવા દર્દી નોંધાયા છે. આજ રોજ 321 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,56,289 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Coronavirus: રાજ્યમાં કોરોનાના 477 નવા કેસ, 321 દર્દીઓ સાજા થયા

હિતલ પારેખ, ગાંધીનગર: આજ રોજ રાજ્યમાં 477 નવા દર્દી નોંધાયા છે. આજ રોજ 321 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,56,289 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

આજે રાજ્યમાં 31 વ્યક્તિઓના કોરોનાને કારણે દુ:ખદ અવસાન થયા છે. જેમાં અમદાવાદમાં-24, સુરત અને ગાંધીનગરમાં 02, સાબરકાંઠા, પંચમહાલ અને રાજકોટ ખાતે 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1280 મૃત્યુઆંક નોધાયો છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,10,438 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,03,626 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાોઈન છે અને 6,812 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

આજના રાજ્યમાં કુલ 321 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા

અમદાવાદ 218 સુરત 57 વડોદરા 28 કચ્છ 05
મહેસાણા 03 વલસાડ 02 આણંદ 01 ભરૂચ 01
ગાંધીનગર 01 ખેડા 01 મોરબી 01 પંચમહાલ 01
રાજકોટ 01 સાબરકાંઠા 01        

આજના રાજ્યમાં 477 નવા કેસ નોંધાયા

જિલ્લો કેસ
અમદાવાદ 346
સુરત 48
વડોદરા 35
ગાંધીનગર 4
મહેસાણા 1
ભાવનગર 3
બનાસકાંઠા 2
અરવલ્લી 4
સાબરકાંઠા 5
પંચમહાલ 4
કચ્છ 1
ખેડા 1
જામનગર 5
ભરૂચ 2
ગીર-સોમનાથ 1
સુરેન્દ્રનગર 6
જુનાગઢ 4
નવસારી 2
અમરેલી 1
અન્ય 2
કુલ 477

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત

  એક્ટિવકેસ   ડિસ્ચાર્જ મૃત્યુ
કુલ વેન્ટીલેટર સ્ટેબલ    
5330 59 5271 13964 1280

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news