ગુજરાતના ગામડાની જનતાને વારંવાર સરકારી ઓફિસોના ધક્કા નહિ ખાવા પડે, 22 સેવા ઓનલાઈન કરાઈ

આ સેવાને લગતી એફિડેવિટ તલાટી પાસે કરાવી શકાશે. તે માટે હવેથી નોટરી પાસે જવાની જરૂર નહીં રહે. આ સેવાઓ માટે તલાટીને એફિડેવિટના પાવર આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે

ગુજરાતના ગામડાની જનતાને વારંવાર સરકારી ઓફિસોના ધક્કા નહિ ખાવા પડે, 22 સેવા ઓનલાઈન કરાઈ