Rajkot:પ્રાચીન ગરબાની સાથે અર્વાચીન રસોત્સવના મોટા પ્રમાણમાં આયોજનો થઇ રહ્યા છે. 15 તારીખે પહેલું નોરતું છે તે પહેલાં જ રાજકોટમાં વેલકમ નવરાત્રીના આયોજનો થવા લાગ્યા છે. રાજકોટના યુવાધન નવરાત્રીના થનગનાટ માટે થનગની રહ્યું છે. આયોજકોએ ગ્રાઉન્ડમાં તૈયારીઓને આખરી ઓપ આપી દીધા છે.